SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ખીજો ભાગ ૩૦૧ ફુરસદ નહિ મેળવી શકનારાઓમાં પણુ, શાન્તિ મળતી નથી એ માટે, દિલથી કેટલાક રૂએ છે ? એને તા, જ્યાં-ત્યાં માટુ સ્થાન મળે, જે હાય તે પૂછે-ગાછે, ઠામ ઠામ પેઢીએ હાય, ધમાકાર વેપાર ચાલતા હાય, એટલે એને તેા ઉંઘવાનુ પણ પૂરૂ' ન મળે, તેા ય એ ‘મને આટલા ખેલાવનારા છે’– એ વગેરેના આનંદમાં મરી જાય છે. જો લેાલ કાબૂમાં હાય, ઇન્દ્રિયા વશ હાય અને જે મળી જાય તેમાં સતાષથી જીવવાની તૈયારી હાય, તા આછા આરભ અને આછા પરિગ્રહવાળા તા બહુ સુખી હાય છે. વધુ જોઇએ જ નિહ–એવી વૃત્તિ છે ? સ૦ કુટુંબની જવાબદારી પૂરી કરવાથી અધિકની ઈચ્છા ન કરવી, એ તે બને. એ વૃત્તિ પણ આવવી બહુ મુશ્કેલ છે. સંચાગ ન મળે અને ઉધમાત ન કરેા, એ જુદી વાત છે; જ્યારે, નિર્વાહનુ સાધન મળે એટલે બસ-એમ આવવું એ સહેલું નથી. મનથી જ એમ થઈ જવું જોઈ એ કે—મારે આથી અધિક નથી જોઇતું.’ પુણ્યના ચાગ જોરદાર હાય અને કોઈ શેઠીયા મુંબઈ લઈ જવાનું કહે; કહે કે–‘ ચાલે! મારી સાથે, ધધે ચઢાવી દઈશ ’ -તા, જીવનનિર્વાહ સુખે થતા હોય તે છતાં પણ મુંબઈ જવાનું મન થઇ જાય ને ? ગમે તેમ થાય, પણ મારે અધિક મેળવવાના પ્રયત્ન કરવા જ નથી'-આવી વૃત્તિ આવવી એ બહુ કઠિન છે. બાકી, આવા માણસને અંદરના પરિણામ એટલા શાન્ત ને સ્થિર હાય કે–એની લેશ્યા બગડવાનું કારણ નથી, એમ કહી શકાય. પહેલાંના કાળમાં કેટલાક કહેતા કે– મોટા મંગલા
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy