SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ ચાર ગતિનાં કારણા સૂચવવામાં આવે કે–તમે અમુક અર્થમાં અમુક રીતિએ ભૂલ કરા છે અને એ ભૂલ આટલાં આટલાં શાસ્ત્રપ્રમાણોથી સાબીત થાય છે, તે એ બધાં શાસ્રપ્રમાણોને વિચાર્યા વિના હું રહું નહિ અને એમાં જો હું ધારૂ છુ તે અથ ભૂલવાળા જણાય, તા એ ભૂલને સુધારી લેતાં મને તે ઘણેા જ આન થાય. કદાચ એમણે સૂચવેલ શાસ્રપ્રમાણોને વિચારતાં મને ભૂલ જણાય નહિ, તે હું તેમને તે વિષે પૂછાવવા જેવું લાગે તે જરૂર પૂછાવું અને તેના ખૂલાસા આવ્યા પછી તે જે રૂબરૂ મળવાનુ` કહે, તા તેમને રૂબરૂ મળવાને માટે પણ જતાં હું અચકાઉં નહિ. સ॰ વચલા રસ્તે ન નીકળી શકે ? વચલા રસ્તા, એટલે બધા પોતપોતાની બુદ્ધિમાં આવેલા અને પેાતાના જ વર્તનથી ખાટા સાબીત કરી આપે ? આ તે બહુ ભયંકર જ કહેવાય. શાસ્રથી અબાધિત અને નિણૅય કરવાને માટે જરૂરી જહેમત કરવાને બદલે, શાસ્ત્રની વાતને ખાટી ઠરાવે એવા વચલો રસ્તો કાઢવાનું મન થાય, તે એમાં શાસ્ત્ર પ્રત્યે કેવી બુદ્ધિ છે, એ પણ એક વિચારવા જેવી વાત છે. સાંયિક મિથ્યાત્વ કોને કહેવાય અને તેનાથી બચવાના ઉપાય કર્યા ? ચેાથું મિથ્યાત્વ સાંશયિક નામનું છે. શ્રી જિનાગમે એ વર્ણવેલા `તત્ત્વાના સ્વરૂપ સંબધી સંશય અને તે સંશય પણ એવા પ્રકારના, કે જે સંશયના ચેાગે ભગવાન શ્રી જિનેશ્વરદેવાના વચનની પ્રમાણિકતા સંબંધી સંશય પેદા થઈ
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy