SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલે ભાગ ૭૯ જાણવા મળે કે-“આ સાધને જેને જેને મળી ગયાં, તે તે બધા તરી જ ગયા છે એવું નથી. આ સાધનને પામીને તરી જનારાઓની સંખ્યા જેમ અનન્તની છે, તેમ આ સાધનને પામીને ડૂબી જનારાઓની સંખ્યા પણ અનન્તની જ છે.” ત્યારે આપણે જરા ચેકીએ તે ખરા ને ? આપણને એમ તે થાય ને કે “આવાં સુન્દર સાધને આ સાધનને કોઈ અનાગે પણ સેવે, તે ય પુણ્ય બંધાયા વિના રહે નહિ; કર્મની સ્થિતિ ઘટીને જ્યાં સુધી એક કડાકડી સાગરોપમથી પણ કાંઈક ઓછી ન થાય, ત્યાં સુધી તે આ સાધનેને સેવવાનું બની શકે જ નહિ; અનન્તા આત્માઓ, આ સાધનાને સેવતે સેવત, સંસારમાં રહ્યા ત્યાં સુધી સારી ગતિને તથા સુખની સામગ્રીને પામ્યા અને અને મોક્ષે ગયા; જેઓ વીતરાગ , બન્યા તથા અનન્તજ્ઞાની બન્યા, તેઓએ જગતના જીવને આ સાધનેને સેવવામાં જ ઉદ્યમશીલ બનવાને ઉપદેશ આપે અને આ સાધનને સેવવાની રીત પણ એવી કે–જે કેઈને આ સાધનેને સેવવાં હોય, તેને એ છે–વધતે અંશે પણ પાપક્રિયાઓને છેડ્યા વિના, અમુક અંશે પણ વિષયસુખને છોડ્યા વિના તથા કષાયો ઉપર કાબૂ મેળવ્યા વિના તે છૂટકે થાય જ નહિ; આવાં સુન્દર સાધનેને પામવા છતાં પણ, જ્ઞાનિઓ જ્યારે સ્પષ્ટપણે એમ ફરમાવે છે કે આ સાધના કેગ દ્વારા અનન્તા ડૂળ્યા પણ છે, તે આનું કારણ શું?”તમે જરાક લક્ષ્યવાળા બને, તે તમને આ વિચાર આવ્યા વિના રહે નહિ! તમને એમ થઈ જાય કે-“સંસારમાં એવી તે કયી ભયંકર વસ્તુ હયાતિ ધરાવે છે, કે જે વસ્તુ, આવાં સુન્દર સાધનોના વેગને અને આવાં સુન્દર સાધનોની
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy