SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ :૩૦૦ ચાર ગતિનાં કારણો જે આરંભ-પરિગ્રહાદિને એકદમ છેડી શકે, તે એના જેવું ખૂશી થવા જેવું બીજું શું છે? પણ તમારાથી એ એમ છૂટી શકે તેમ ન હોય, તે ય ધીમે ધીમે છૂટે અને રહે ત્યાં સુધી ય બહુ નુકશાનકારક બને નહિ, એવા રસ્તાઓ ઘણા છે. ચોમાસું ઉઠશે અહીં આવવાનું (સાધુ થવાનું) મન થઈ ગયું છે અને જે અહી આવવાના જ હો, તે ડાહ્યા થઈને આવજે. અહીં આવે તે મનમાં શેઠાઈ રાખીને આવશે નહિ; ધનવાન તરીકેની ખુમારી લઈને આવશે નહિ; અગર “હું મટે છું –એવી સમજ લઈને પણ આવશે નહિ. અહીં આવનારે, અહીં આવતાં પૂર્વે ગમે તે શેઠ હેય, માન-મોભાવાળો હોય, ધનવાન હોય કે ઉંમર લાયક હોય, પણ તેણે સમજી જ લેવું જોઈએ કે અહીં તે મારે આજે જ જન્મ થાય છે, એટલે અહીં સૌથી નાને હું છું અને બીજા બધા મારાથી મેટા છે, માટે, મારે કોઈની ય પાસે મારું મનાવવાનો પ્રયત્ન કરવાને નહિ અને મારે સૌનું માન જાળવાનું !” અમારે, બાળકને લેવાનો હોય તે, બહુ ભાંજગડ કરવી પડે નહિ; અમુક જરૂરી ગ્યતા જોઈ લઈએ એટલે ચાલે; જ્યારે ઉમ્મરે પહોંચેલાઓને લેતાં તે, અમારે તેમને બહુ તપાસવા પડે. પરીક્ષા બધાની કરવાની, પણ પરીક્ષાની રીત-રીતમાં ફેર હેય ને ? સાધુ ન થવાય તે અલ્પારંભવાળા અને અલ્પ પરિગ્રહવાળા બની જાવ! અત્યારે તમારે આવી મેટી ફાળ ભરવાનો નિર્ણય હોય તેમ તે જણાતું નથી, ત્યારે જેઓ હમણાં સર્વત્યાગી બની
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy