SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ नमः श्रीसिद्धेभ्यः રાજહૃદય ભાગ-૧૨ પત્રાંક-૫૭૪ મુંબઈ, ફાગણ, ૧૯૫૧ બનતાં સુધી તૃષ્ણા ઓછી કરવી જોઈએ. જન્મ, જરા, મરણ, કોનાં છે ? કે જે તૃષ્ણા રાખે છે તેનાં જન્મ, જરા, મરણ છે. માટે જેમ બને તેમ તૃષ્ણા ઓછી કરતા જવું. તા. ૦૩-૧૨-૧૯૯૦, પત્રાંક-૫૭૪ થી ૫૭૬ પ્રવચન નં. ૨૬૦ ‘શ્રીમદ્ રાજચંદ્ર’ વચનામૃત, પત્ર-૫૭૪, પાનું-૪૫૫. પત્ર કોના ઉ૫૨ છે એ મળતું નથી. બનતા સુધી તૃષ્ણા ઓછી કરવી જોઈએ.’ તૃષ્ણા સમજી શકાય એવો ભાવ છે. અનેક પદાર્થોની જે વાંચ્છા થાય છે, ભૌતિક પદાર્થના ભોગ-ઉપભોગની જે ઇચ્છાઓ રહ્યા કરે છે એને લીધે કાંઈક આર્થિક વ્યવસ્થા કરવી પડે એને તૃષ્ણા કહે છે. એમ વિભાવમાં પણ તૃષ્ણાને કોઈ અંત નથી. એક ન્યાયે વિભાવ મર્યાદિત હોવા છતાં
SR No.007187
Book TitleRaj Hriday Part 12
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy