SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ રસ ૯૮ શ્રી ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે, ‘મારો ચેતન ઘરે ક્યારે આવશે? ચેતના કહે છે કે હવે મારી પાસે એક જ ઉપાય છે કે અનુભવમિત્રને બોલાવી તેને બધી વાત કરું ને સમજાવવાની ભલામણ કરીશ કારણ કે અનુભવ મારા ચેતનનાથનો અંગત મિત્ર છે. અનુભવના આધાર વિના હું સાવ નિરાધાર છું. આનંદઘનજીનાં પદોમાં અનુભવ ચેતનને સમજાવે છે તેથી ચેતનમાં સત્યાસત્યનો વિવેક જાગે છે અને આત્મકમલ વિકસિત થાય છે. આત્મા પોતાના આનંદમાં મસ્ત બની, નિજાનંદની મોજ માણવા તત્પર બને છે. આ પદમાં આત્માની જ્ઞાનદશા પ્રગટ થઈ છે. જ્ઞાનરૂપી સૂર્યના આગમનથી કમલરૂપી આત્મા ખીલી ઊઠે છે. મિથ્યાત્વ અંધકારને કા૨ણે ચેતનરૂપ ચકવો, ચેતનારૂપી ચકવી વગેરે રૂપકો મૂકી, આ પદમાં આત્મદશાનું માધુર્યપૂર્ણ નિરુપણ કર્યું છે. gee
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy