SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત રહસ્ય ૧૦૯ છે. આત્માનો રસ ઊડી ગયો છે, એની પાસે આત્માનો રસ છે જ નહિ. અને આત્માનો જ્યાં રસ છે એને આ ફોતરાનો રસ ઊડી ગયો છે. છે ? “....પણ રસ વિના - બધું નિઃસાર, ફોતરાં સમાન....” આ.હા..હા..! “.રરકસ વગરનું હોય એવા ભાવે . બહાર ઊભા છે. ધર્મી આવા બહારના રસ-કસ વિનાના ભાવમાં ઊભા રહે. ભાવ આવે ખરા), શુભ આવે અશુભ પણ આવે, આર્તધ્યાન થાય, છતાં એ અંદરમાં નિર્લેપ રહે. એનો કર્તા - ભોક્તા ન થાય. આવી વાત છે, પ્રભુ ! આહા..હા...! એ ૩૨ થયો. Seo on to મચ્છ જેને લાગી છે તેને જ લાગી છે ...પરંતુ બહુ ખેદ ન : કરવો. વસ્તુ પરિણમનશીલ છે, કૂટસ્થ નથી; શુભાશુભ પરિણામ આ તો થશે. તેને છોડવા જઈશ તો શૂન્ય અથવા શુષ્ક થઈ જઈશ. જે માટે એકદમ ઉતાવળ ન કરવી. મુમુક્ષુ જીવ ઉલ્લાસનાં કાર્યોમાં પણ જોડાય. સાથે સાથે અંદરથી ઊંડાણમાં ખટક રહ્યા જે કરે, સંતોષ ન થાય. હજુ મારે જે કરવાનું છે તે બાકી રહી જાય છે . એવી ઊંડી ખટક નિરંતર રહ્યા જ કરે છે, તેથી બહારમાં ક્યાંય તેને સંતોષ થતો નથી; અને અંદર જ્ઞાયકવસ્તુ હાથ આવતી નથી, એટલે મૂંઝવણ તો થાય; પણ આડોઅવળો નહિ : જતાં મૂંઝવણમાંથી તે માર્ગ શોધી કાઢે છે.” ૩૩. 0 0 0 20 ૦ ૦ ૦ ૦ ૦ (૩૩મો બોલ) જેને લાગી છે તેને જ લાગી છે....... આહા...! છે ? જેને લાગી છે તેને જ લાગી છે....પરંતુ બહુ ખેદ ન કરવો. બહુ ખેદ ન કરવો કે અરરર....! કેમ ઝટ થતું નથી ? ધીરજ કરવી...... ધીરજ કરવી. ધીરજ કરવી. “વસ્તુ પરિણમનશીલ છે....” પર્યાય પરિણમે છે. ફૂટસ્થ નથી...” ફૂટસ્થ નામ બદલતી નથી એવી દશા નથી. એટલે “શુભાશુભ પરિણામ
SR No.007160
Book TitleVachnamrut Rahasya
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2001
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy