SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ–સાધના ૨૫ ના જ્ઞાન પામે જ્ઞાનતા ને ય શેયપણું લહે, ત્યાં સુધી નિશે ઉદય રાગદ્વેષ દ્વન્દ તણે રહે; અજ્ઞાન, માટે, દૂર થઈ, આ જ્ઞાન જ્ઞાન અને હવે, જેથી પૂર્ણ સ્વભાવ પ્રગટે, રાગદ્વેષ દૂરે હુવે. ૨૧૭ ત્યાં જ્ઞાન એ અજ્ઞાનભાવે રાગદ્વેષરૂપે બને, પણ દ્રવ્ય વૃષ્ટિથી નીરખતાં, કાંઈ છે ના ઉભય તે; તે તત્તવૃષ્ટિથી પ્રગટ સદુદ્દષ્ટિ બંને ક્ષય કરે, ત્યાં જ્ઞાનતિ અચળ પૂરણ સહજ તેને પ્રગટ હે! ૨૧૮ જે તત્ત્વવૃષ્ટિથી જુએ, નહિ અન્ય દ્રવ્ય જણાય ત્યાં, એ રાગદ્વેષ ઉપજાવનારું અલ્પ પણ નહિ અન્ય જ્યાં; ઉત્પત્તિ સર્વે દ્રવ્યની થતી અંતરંગ વિષે છતી, તે નિજ નિજ સ્વભાવથી, અત્યંત પ્રગટ પ્રકાશતી. ૨૧૯ આ આત્મમાં કદી થાય રાગદ્વેષ દેષ ઉસન્ન , પર દ્રવ્યને નથી દેષ, અપરાધી સ્વયં અજ્ઞાન તે; અજ્ઞાનને વિસ્તાર એ, થાઓ વિદિત નિજ રૂપ ત્યાં, અજ્ઞાન અસ્ત થઈ જજે, હું જ્ઞાનઘન ચિરૂપ જ્યાં. ર૨૦ રાગાદિની ઉત્પત્તિમાં જે નિમિત્ત પર દ્રવ્ય જ ગણે, તે શુદ્ધ બોધ વિહીન અંધા, મેહનદી કદી ન તરે. ૨૨૧ અચુત એક વિશુદ્ધ પૂરણ જ્ઞાન મહિમાવત્ સદા, જ્ઞાયક લહે ના વિકિયા દીપક પ્રકાશ્યવડે યથા; વસ્તુસ્થિતિના જ્ઞાનહીન, અજ્ઞાની કેમ તજે મહા, નિજ સહજ ઉદાસીનતા, ને રાગદ્વેષ કરે અહા! રરર જે રાગદ્વેષ વિભાવવજિત તેજથી અતિ શુભતા, વળી નિત્ય નિજ સ્વભાવસ્પશે સ્વાનુભવથી દીપતા
SR No.007127
Book TitleSamadhi Sadhna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1991
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy