________________
સ્વાધ્યાય સંચય : ૨૩૩
દિવ્ય દેશના વસનારા પ્રભુ, વિનતડી ઉર લેજોજી, સૌમ્યનજરથી નિરખી અમને, આશીષ એવી દેજોજી; આપ પસાયે દુર્લભ એવું, સાચું જીવન પામ્યાજી, પ્રમાદ રહિત આજ્ઞા આરાધી થઈએ ભવથી વાસ્માજી. ૪
– – –
સર્વસ્વ હમારા અર્પણ હૈ ગુરુદેવ તુમ્હારે ચરણો મેં, અધ્યાત્મભરા આનંદ મહા લઘુરાજ આપ આચરણો મેં; હમ ભૂલે ભટકે જીવોં કો સન્માર્ગ આપ દિખલાતે થે, જીવન કા જીવન હૈ કૃપાલુ! યહ સુન્દર વચન સુનાતે થે. ૧ તજ જગ ધમોંકા પક્ષપાત અપને મેં આપ સમાયે થે, પા આત્મજ્ઞાન કી સુરભિ મહા અલિ સમ લાખોં જન આયે થે; સહજાન્મસ્વરૂપ પરમગુરુ કા સન્મત્ર સુનાયા લાખોં મેં, પ્રત્યક્ષ કૃપાલુ દિખતે થે ભવદીય અલૌકિક લાખોં મેં. ૨ તજકર અપની પૂજા સારી સદ્ગુરુ કો નિત્ય ભજતે થે, ઉનકે આધ્યાત્મિક વચનોં કા સબકો રહસ્ય સમજાતે થે; હૈ ધર્મ ન વાદવિવાદોં મેં નિજ રાગદ્વેષ કા ત્યાગ કરો, તજ કરકે સર્વ વિકારોં કો પ્રભુ કે ચરણોં મેં રાગ કરો. ૩ સત્સંગ કરો ઇસ જીવન મેં અપના સારા સ્વચ્છેદ હરો, લે દઢ ગુરુ કા આધાર ભક્તિ સે ચેતન મેં આનંદ કરો; ક્યો કરતા હૈ પરમેં મમતા ધનધાન્ય સાથ નહિ આયેગા, જબ કુચ કરેગા ઇસ તનસે સબ પડા યહી રહ જાયેગા. ૪ સબ છોડ જગત કી ખટપટ કો આત્મા કો પહિલે પહિચાનો, આત્મા-સા કોઈ દેવ નહી યો નિશ્ચય સે મન મેં માનો, યો બોધ આપના સુનકર કે યહ દયકમલ ખિલ જાતા થા; વૈરાગ્યરૂપ પરિણતિ દ્વારા સામ્રાજ્ય મોહ કા જાતા થા. ૫ ૯/સ્વાધ્યાય સંચય