SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ સમિતિ ગુપ્તિ ૨૦૯ કૂતવિલંબિત અવનિ જે યુગમાત્ર નિરીક્ષતાં, ગમન આગમને જીવ રક્ષતા; ત્રિજગબાંધવ સંયમ માર્ગમાં, વિચરતા ઉપયોગથી સર્વદા. અમૃતની વરસે ઘનધાર શું? શીકર ચંદનના હિમ શીત શું? સુમનપંક્તિ મુખાક્નથી શું ખરે? વિભ્રમ એ મુનિના વચનો કરે. અશન દોષનિવર્જિત સર્વથા, શરીરની સ્થિતિ અર્થ ગવેષતા; રસ ચૂસે પણ પુષ્પ ન પીડતા, તૃણ ચરે મૂલને ન ઉખેડતા. ગ્રહણ ત્યાગ કરે મૂઢ વ્હારમાં, શ્રમણ તો નિજ અંતર આત્મમાં; પરિહરે પરભાવ પ્રવૃત્તિઓ, પરિગૃહે સ્વ સ્વભાવ સુવૃત્તિઓ. મલવિસર્જન આત્મતણું કરે, સકલ કર્મલંક વો રે; અમલ માનસ શુભ્ર સરોવરે, નિત ઝીલે મુનિ રાજહંસો ખરે! (અનુષ્ટ્રપ) ત્રિયોગ તણી સાવધ, પ્રવૃત્તિથી નિવર્તતા; ત્રિગુપ્તિ કવચદ્વારા, સાધે છે આત્મગુપ્તતા.
SR No.007119
Book TitlePragnav Bodh Mokshmala
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukh Mehta
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2007
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy