SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ' [૩ર) સ્મૃતિ આત્મસિદ્ધિની ધારી સદ્ગુરુ સદા ઉપકારી રે, જ્યાં જ્યાં જે જે એગ્ય જણ તે આતમહિતકારી રે. શાંત સુરાત્રિ આત્મહિતમાં ધર્માત્મા જન ગાળે રે, તે કળિકાળ નડે નહિ તેને બ્રહ્મ અપૂરવ ભાળે છે. થોડા સમય બાદ જાણે એ અનુભવજ્ઞાનની દઢતાનું ઘાતક ન હોય તેવું “સ્વ-પર-વિચાર–પ્રેરક “વિવેકબાવની નામનું કાવ્ય “મોક્ષમાર્ગ પ્રકાશ” ઉપરથી લખ્યું. ત્યારબાદ “જ્ઞાનસાર અને “જ્ઞાનમંજરીને અનુવાદ કર્યો. પણ તેથી - કંઈ મન માન્યું નહીં. એક કાવ્યમાં એ લખે છે – નથી નાથ જગમાં સાર કંઈ, સાર સગુરુ-પ્યાર છે.” શ્રીમદ્ રાજચંદ્ર મહાત્મા વ્યાસજી સંબંધી લખે છે : “આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદસંપન્ન થયા નહોતા; કારણકે હરિરસ અખંડપણે ગાયો નહોતો.' તેવી અલૌકિક ઘટના જાણે આ મહાપુરુષના જીવનમાં ન બની હોય તેમ તેમણે એ આનંદસંપન્નતા માટે જાણે પ્રજ્ઞાબેધ લખવો શરૂ કર્યો. એમાં એક શાંતરસમાં પરિણમેલો એ હરિરસ વિવિધ પ્રકારે ગાયો છે. તેમાં ય વળી પરમકૃપાળુદેવની અનેકાનેક દશાઓની આપણને એ ઝાંખી કરાવે છે, જેથી એક એવી રોમાંચક પ્રતીતિ થાય છે કે જે રસ જગતનું જીવન છે, તે રસને અનુભવ થવા પછી હરિ પ્રત્યે અતિશય લય થઈ છે.
SR No.007114
Book TitleBramhacharijini Jivan Rekha
Original Sutra AuthorN/A
AuthorShanti Patel
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy