SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ * પ્રભુના નિર્વાણ સ્થાને પૂર્વ સન્મુખ તેની જ જેવું બીજું ચૈત્ય જ્યાં ઇદ્ર નિર્માણ કર્યું, તે ગિરનાર જયવવ વર્તે છે. ૧૨ तीर्थेऽतिस्मरणाद्यत्र यादवाः सप्त कालमेघाद्याः ।। क्षेत्रपतामापुरसौ गिरिनार गिरीश्वरो जयति ॥ १३ ॥ જે તીર્થો (ભગવંતના) અત્યંત સ્મરણથી કાલમેઘ પ્રમુખ સાત યાદવે ક્ષેત્ર અધિષ્ઠાયક (યક્ષ)પણાને પામ્યા, તે ગિરનાર ગિરીશ્વર જયવંત વર્તે છે. ૧૩ વિષમતિ જેવા નાનવિરાજે यत्र चतुरिमसौ गिरिनार गिरीश्वरो जयति॥ १४ ॥ જ્યાં ઇદ્ર બારે બેલારક કર્યું છે, અને તેમાં રહીને મેઘષ દેવ જ્યાં પ્રભુનું અર્ચન કરે છે, તે ગિરનાર ૧૪ यत्र सहस्राम्रवणान्तरस्ति रम्या सुवर्णचैत्यानाम् । चतुरधिकविंशतिरयं गिरिनार गिरीश्वरो जयति ॥१५॥ જ્યાં સહસ્સામ્રવનમાં ચોવીશ રમણીય સુવર્ણ ચૈત્ય છે, તે ગિરનાર ગિરીશ્વર જયવંત વર્તે છે. ૧૫ : द्वासप्ततिर्जिनानां लक्षारामेऽस्ति यत्र तु गुहायाम् । - सचतुर्विंशतिकाऽसौ गिरिनार गिरीश्वरो जयति ॥१६॥ જ્યાં લક્ષારામની અંદર ગુફામાં વર્તમાન ચાવીશી સહિત (ત્રણ વીશીના) તેર જિનોના બિંબે છે, તે ગિરનાર ગિરીશ્વર જયવંત વાર્તા છે. ૧૬
SR No.007110
Book TitleGirnar Tirthno Itihas
Original Sutra AuthorN/A
AuthorJain Sasti Vanchanmala
PublisherJain Sasti Vanchanmala
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy