SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ अभिप्राय Opinions તા. ૧-૧૧-૯૯ अभिप्राय | Opinions આચાર્ય અરિહંતસિદ્ધસૂરિ મ. સા. અહમદાબાદ જ્ઞાન-ધ્યાન-અભ્યાસક મુનિ નિર્વાણાસાગરજી આદિ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ આસો વદ ૪ | અનુવંદના-સુખશાતા સાબરમતી તમોએ મોકલેલ બે પ્રતિક્રમણ સૂત્ર (હિન્દી-અંગ્રેજી) પ્રતાકારે નમુનો મોકલેલ છે, સિદ્ધાન્ત દિવાકર ગચ્છાધિપતિ પૂજ્યપાદ આ. ભગવંત તે વાંચ્યો. અને ગુજરાતી ભાષા ન જાણે તેવા આત્માઓને આ ગ્રંથ ઉપકારી નીવડશે. શ્રીમદ્ વિજય જયઘોષસૂરિ મ. સા. તરફથી, આ રીતે જ્ઞાન ભક્તિ કરી શાસનની પ્રભાવના કરો છો તે અનુમોદનીય છે. બહુગુણ સમ્પન્ન મુનિરાજ શ્રી નિર્વાણસાગરજી, અરિહંતસિદ્ધસૂરિ સાદર અનુવંદના, સુખશાતા પૃચ્છા. તમારો પત્ર મળ્યો તથા “દો પ્રતિક્રમણ સૂત્ર સહ વિવેચન' ગ્રન્થનું થોડું મેટર મળ્યું. જે જોઇને આનંદ થયો છે. તમારો પ્રયાસ પ્રશંસનીય છે. જિજ્ઞાસુઓને અને નવા જીવોને આસો વદ ૫ સારો લાભ થાય એવી શક્યતા છે. આ બધુ મેટર કોઇ ગીતાર્થ મહાત્મા પાસે સંશોધન | આચાર્ય શ્રી હિમાંશુસૂરિ મ. સા. નવકાર ફ્લેટ તો કરાવ્યું જ હશે. પૂજ્ય મુનિરાજ નિર્વાણસાગરજી અનેકને બોધપ્રદ બની શકે એ રીતે આ પ્રકાશન શીધ્ર નિર્વિબતયા થાય એવી | દેવગુરુ કૃપાયે અત્ર સુખશાતા, અત્રસ્થ બિરાજમાન પૂ. આચાર્ય ભગવંતાદિના પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના પૂર્વક શુભાશિષ છે. | પુનિતદેહે નિરામયતા પ્રવર્તે છે. તત્ર પણ તેમજ ચાહું છું. આરાધનામાં ઉદ્યમશીલ રહેવું.. જત આપના દ્વારા બે પ્રતિક્રમણ સહ વિવેચન ગ્રંથ તૈયાર થઇ રહ્યો છે તે જાણ્યું દ. : મુનિ અભયશેખરવિજય ગણિની વંદના... | તથા પૂજ્યશ્રીની આજ્ઞાથી નમૂનો પણ વાંચ્યોં ખરેખર આપનો પુરુષાર્થ ખૂબજ અનુમોદનીય છે. આ ગ્રંથ ઘણો ઉપયોગી નિવડે તેવું છે. प्रतिक्रमण सूत्र सह विवेचन - भाग - १ Pratikramana Sūtra With Explanation - Part - 1 Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.006537
Book TitlePratikramana Sutra Part 1
Original Sutra AuthorN/A
AuthorNirvansagar
PublisherArunoday Foundation
Publication Year1997
Total Pages310
LanguageEnglish, Hindi
ClassificationBook_English, Ritual_text, & Ritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy