SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ અથવા ફેંકવા દુપ્રત્યુપેક્ષિતાધિકરણ છે. (૨) ભૂમિને જોઈ લીધા છતાં પણ રહરણ આદિથી પંજ્યા વગર પાત્ર વગેરે મુકવાં દુપ્રભાજિતનિક્ષેપાધિકરણ કહેવાય છે. (૩) સહસા શકિતના અભાવથી પડિલેહન કર્યા વગર તેમ જ વગર પંજે જમીન ઉપર કઈ વસ્તુને રાખવી સહસાનિક્ષેપાધિકરણ છે. (૪) તદન ભલી જવું તેને અનાગ કહે છે. કોઈ વિસરાઈ ગયેલી વસતુને રાખી લેવી અનગિનિક્ષે પાધિકરણ છે અથવા વગર ઉપગની અન્યમનરક થઈને કઈ વસ્તુને કયાંય રાખવી અનાગનિક્ષેપાધિકરણ છે. સંગાધિકરણના બે ભેદ છે–ભરપાન સંજનાધિકરણ અને ઉપકરણ સંજનાધિકરણ આમાં ભત્ત (આહાર) ત્રણ પ્રકારનાં છે–અશન, ખાદ્ય અને સ્વાઇ. તેના પાત્રમાં અથવા મોઢામાં વ્યંજન, ગાળ, ફળ અથવા શાક આદિની સાથે સોગ કરીને અર્થાત્ સ્વાદિષ્ટ બનાવવા માટે એક ખાદ્ય પદાર્થને બીજા ખાદ્ય પદાર્થની સાથે ભેળવ ભ જનાધિકરણ છે એવી જ રીતે દ્રાક્ષ, દાડમ આદિના રસને અથવા પ્રાસુક જળ અને કાંજી આદિના પાણીને ખાંડ. સાકર, મરીયા વગેરેની સાથે પાત્રમાં અથવા મુખમાં ભેળવવું પાન સંજનાધિકરણ છે. તાત્પર્ય એ છે કે ભજન અથવા પેય પદાર્થોને સુસ્વાદ બનાવવાના વિચારથી આપસમાં ભેગા કરવા ઉત્તપન સંજનાધિકરણ છે. ઉપકરણ-ઉપધિ-વય આદિને અન્ય વસ્ત્ર આદિથી ભેગા કરવા ઉપકરણ સંજનાધિકરણ છે નિસર્વાધિકરણ ત્રણ પ્રકારનાં ઈ-કાયનિસર્ગાધિકરણ, વચનનિર્વાધિકરણ અને મને નિસર્ણાધિકરણ દારિક આદિ શરીરનું વછન્દ વિધિથી શાસ્ત્ર દ્વારા છેદન કરીને, અગ્નિમાં પ્રવેશ કરીને, જળમાં પ્રવેશ કરીને અથવા ફાંસી ઉપર ચઢીને ત્યાગ કરવો કાયનિસર્વાધિકારણ છે. શાસ્ત્રોપદેશ વગર પ્રેરણા કરવી વચન નિસર્વાધિકરણ છે અને શાપદેશ વગેરે કરે મનેનિસર્ગાપિકરણ છે, 'અહીં શરીર આદિના બાહ્ય વ્યાપારની અપેક્ષાથી અજીવાધિકરણ કહેવામાં આવ્યું છે અને આત્માના પરિપદ જે આતરિક પરિણામ છે, જીવાધિકરણમાં પરિણત છે. મૂળગુણનિર્વર્સનાધિકરણમાં એમની અવસ્થિતિ માત્ર જ અભિપ્રેત છે. સ્થાનાંગસુત્રના દ્વિતીય સ્થાનના ૬૦માં સૂત્રમાં કહ્યું છે-નિર્વનાધિકરણીકી અને સંજનાધિકરણિકી “ઉત્તરાધ્યયનના ૨૫માં અધ્યયનની ગાથા ૧૪ માં કહ્યું છે- આg' રિલિઝા” તથા ઉત્તરાધ્યાનસૂત્રના ૨૪માં અધ્યયનમાં ગાથા ૨૧-૨૩માં કહ્યું છે-“વત્તમાળ” અર્થાત પ્રવર્તમાન છે પણપરિવાહ' ઇત્યાદિ સત્રાર્થ–મહારંભ, મહાપરિગ્રહ માયા, અલ્પારંભ-પરિગ્રહ અને શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨ ૩૪
SR No.006486
Book TitleTattvartha Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy