SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવામાં આવ્યા છે (૧) અમનેાજ્ઞ વસ્તુના સંચાગ થવાથી તેના વિષેગ ના વિચાર કરવા (૨) મનેાજ્ઞ વસ્તુના વિયાગ થવાથી તેના સંચાગને માટે ચિન્તન કરવું (૩) કાઈ જાતના રોગ ઉત્પન્ન થવાથી તેમાંથી છુટકાર મેળવવાની ચિન્તા કરવી અને (૪) સેવિત કામલેગાના સ ંચાગ થવાથી કયાંય તેના વિયાગ ન થઈ જાય એવા વિચાર કરવા આત ધ્યાનના લક્ષણ કહેવામાં આવ્યા છે (૧) ક્રન્દન કરવું – શાક કરવા (૩) રૂદન કરવું અને (૪) આંસૂ વહાવવા ચાર ખરાડા પાડવા (૨) || ૭૦ શા અબિરત આદિ કો આર્તધ્યાન હોને કા પ્રતિપાદન 'तं च अविरय देसविरय' इत्यादि સૂત્રા–ત્ત ધ્યાન, અવિરત દેશવિરત અને પ્રમત્ત સયતને થાય છે ૭૧ા તથા દીપિકા--- પહેલા આન્તધ્યાનના સ્વરૂપ અને તેના ભેદાનુ' નિરૂપણ કરવામાં આવ્યું હવે એ બતાવીએ છીએ કે આ ચારે પ્રકારના આત્ત ધ્યાન કાને કાને થાય છે ? ચાર પૂર્વકિત ચાર પ્રકારના આર્ત્તધ્યાન અવિરત દેશવિરત અને પ્રમત સયતને થાય છે. અહી અવિરત શબ્દથી અસંયત ગ્રહણુ કરવું જોઇએ. એક દેશ સંયમી સયતાસયત યુકત મહાવ્રતધારી સાધુ પ્રમત્ત સયત કહેવાય છે. આમાંથી અવિરત અને દેશવિરતમાં ચારે પ્રકારના આત્ત ધ્યાન જોવામાં આવે છે કારણકે તેમનાં અસયમ રૂપ પરિણામ હૈાય છે. પ્રમત્તસયતેમાં અપ્રાપ્ત પ્રિય વસ્તુ સપ્રયાગ ચિન્તા રૂપ અર્થાત્ કામલેગેની અભિલાષા રૂપ ચાથા આત્ત ધ્યાનને છેાડીને શેષ ત્રણ આર્ત્તયાન પ્રમાદના ઉદ્રેકથી કાઈ કાઈ વાર જોવા મળે છે અને કદાચિત્ ન પણ હોય. ! ૭૧૫ તત્ત્વા નિર્યુકિત-પહેલા આન્ત યાનના સ્વરૂપ અને ભેદાનુ” કથન કરવામાં શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ સમ્યક્ દ્રષ્ટિ સુધીનું 'હેવાય છે. પ્રમાદથી ૧૮૯
SR No.006486
Book TitleTattvartha Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy