SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) વિચાર કર્યાં વગર જ ખીજા પર મિથ્યાદોષારોપણ કરવું સહસાબ્યાખ્યાન અતિચાર આગમમાં કહેલ છે, જેમ કે-તૃ' ચેાર છુ', તૂ' નીચ છુ. વગેરે. (૨) એકાન્તમાં મિત્રાએ કેાઇ ગુપ્ત મંત્રણા કરી છે, એવું મિથ્યાદેોષારાપણુ કરવુ` રહસ્યાભ્યાખ્યાન કહેવાય છે. (૩) પાતાની સ્ત્રી અથવા મિત્ર વગેરેની છાની વાતને જાહેર કરવી સ્વદારમત્રભેદ છે. (૪) અભ્યુદય અથવા નિશ્રેયસના વિષયમાં શકાશીલ કાઈ પુરૂષ દ્વારા પ્રશ્ન પૂછવાથી, વારતવિક સત્યને ન જાણતા છતાં મિથ્યા ઉત્તર આપવા મિર્થ્ય પદેશ કહેવાય છે. (૫) બીજાને છેતરવાના આશયયી, હાથચાલાકીથી, ખીજાના હસ્તાક્ષરાની નકલ કરવી ફૂટલેખક્રિયા છે. ૫૧-બા ઉપાસકદશાંગના પ્રથમ અધ્યયનમાં કહ્યું છે-થૂળમૃષાવાદ વિરમણુ વ્રતના પાંચ અતિચાર જાણવા ચાગ્ય જરૂર છે પરન્તુ આચરવા ચૈાગ્ય નથી આ અતિચાર આ પ્રમાણે છે–સહુસાભ્યાખ્યાન, રહસ્યાભ્યાખ્યાન, સ્વદારમ ́ત્રભેદ, મૃષાપદેશ અને ફૂટલેખકરણ. ૪૨૫ તીસરે અણુવ્રત કે સ્તનાહતાદિ પાંચ અતિચારોં કા નિરૂપણ ‘તચરલ સેૉકાઢ્યા તંત્ર અચારા' ઈત્યાદિ સૂત્રા –તેનાહત વગેરે ત્રીજા અણુવ્રતના અતિચાર છે. ।।૪૩ા તાથ દીપિકા-પૂ`સૂત્રમાં ક્રમપ્રાપ્ત સ્થૂળમૃષાવાદ વિરમણુ વ્રત નામના ખીજા અણુવ્રતના સહસાભ્યાખ્યાન આદિ પાંચ અતિચાર બતાવવામાં આવ્યા હવે ક્રમપ્રાપ્ત સ્થૂળસ્તેય વિરમણુ નામના ત્રીજા અણુવ્રતના સ્તેનાહત આદિ પાંચ અતિચારાની પ્રરૂપણા કરીએ છીએ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ ૧૧૯
SR No.006486
Book TitleTattvartha Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy