SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ વિહિપનાર ફિલિવ ઈત્યાદિ સૂત્રાર્થ-દિશાઓની મર્યાદા કરવી દિગવત છે. ૩૧ gવમો રિમોન' ઈત્યાદિ સૂત્રાર્થ-ઉપભેગ અને પરિભેગની વસ્તુઓનું પરિમાણ કરવું ઉપભેગ પરિભેગ પરિમાણ વ્રત કહેવાય છે. ૩રા “ દેશ પાળિ” ઈત્યાદિ સૂત્રાર્થ-નિરર્થક પ્રાણી-પીડા ઉત્પન્ન કરવામાં વિપત થઈ જવું અનર્થ. દન્ડવિરમણ વ્રત કહેવાય છે. ૩૩ Hદરજીસમભાવો ઘામા ઈત્યાદિ સૂત્રાર્થ-બધાં જીવો ઉપર સમભાવ રાખવે સામાયિક વ્રત છે. ૩૪ રિણિયëજોશો રેસાવાણિચં' ઇત્યાદિ સૂત્રાર્થ દિશાવતને (મર્યાદિત સમય માટે) સંકુચિત કરવું દેશાવક શિકવ્રત કહેવાય છે. રૂપા ધરમપુટ્ટી વાળ વોલોવવાનો' ઇત્યાદિ સૂત્રાર્થ-ધર્મની પુષ્ટિને માટે વાસ કરો પ પવાસ છે. ૩૬ “મળા garળકન્ના' ઈત્યાદિ સૂત્રાર્થ–સાધુઓને એષીય આહારનું દાન આપવું અતિથિસંવિભાગવ્રત છે. ૧૩ના “પ્રારબંરિ સંહળાં કોળિો' ઇત્યાદિ સુવાર્થ-વતી પુરૂષ મારણાન્તિક લેહણાનું પણ સેવન કરે છે. ૩૮ મારણાંતિક સંખના કા નિરૂપણ તવાથદીપિકા-ગૃહસ્થ શ્રાવક બારવ્રતાથી સમ્પન હોવાના કારણે દેશવ્રતી કહેવાય છે એ હકીકત પૂર્વસૂત્રમાં કહેવામાં આવી છે. હવે એ પ્રતિપાદન કરીએ છીએ કે તે વ્રતી શ્રાવક મારણતિક સંલેહણાને પણ આરાધક હોય છે દેશવતી શ્રાવક પાંચ અણુવ્ર, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતોથી સમ્પન હોવાના કારણે મારણાતિક સંલેહણાને પણ આરાધક હોય છે. અર્થાત ભવને અન્ત કરનાર, કાયા તથા કષાયને કૃશ કરવા રૂપ સંલેહણાનું સેવન કરે છે. પિતાના આત્માના પરિણામ અનુસાર ઉપાર્જિત આયુ, ઈન્દ્રિય અને બળાને ક્ષય થ મરણ કહેવાય છે. મરણ રૂપ અન્તને મરણત કહે છે. મરણાન્ત જેનું પ્રજન છે તેને મારણાન્તિકી કહે છે, આવી સંલેહ શ્રી તત્વાર્થ સૂત્ર ૨ ૧૦૬
SR No.006486
Book TitleTattvartha Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy