SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ભિક્ષપ્રતિમા નહીં પાલને વાર્તાકે દોષોકા વર્ણન બારમી ભિક્ષુપ્રતિમાનું સમ્યક પ્રકારે પાલન ન થવાથી જે દોષ ઉત્પન્ન થાય છે તેનું વર્ણન કરે છે–પુજા ઇત્યાદિ. એકરાત્રિકી બારમી ભિક્ષુપ્રતિમાનું સમ્યફ રીતે પાલન ન હોવાથી અનગારને આ હવે પછી કહેવામાં આવતાં ત્રણ સ્થાન અહિત માટે, અશુભ માટે, અક્ષમા માટે, અકલ્યાણ માટે તથા આગામી કાલમાં દુ:ખને માટે થાય છે. તે ત્રણ સ્થાન આ છે(૧) ઉન્માદની પ્રાપ્તિ થઈ જાય. (૨) દીર્ઘકાલિક રેગઆત કની પ્રાપ્તિ થઈ જાય અને (૩) તે કેવલિભાષિત ઋતચારિત્રરૂપ ધર્મથી પતિત થઈ જાય (સૂ ૨૮) | ભિક્ષુપ્રતિમા પરિપાલનકે ગુણોંકા વર્ણન હવે બારમી ભિક્ષુપ્રતિમાના સમ્યક્ પાલનમાં જે ગુણ પ્રાપ્ત થાય છે તેનું નિરૂપણ કરે છે-“ઈત્યાદિ એકરાત્રિકી ભિક્ષુપ્રતિમાનું સમ્યક્ રીતે પાલન કરતાં મુનિને આ વક્ષ્યમાણહવે કહેવામાં આવતાં ત્રણ સ્થાન હિત, શુભ, ક્ષમા, કલ્યાણ તથા ભવપરંપરાનુબધી સુખને માટે થાય છે. તે સ્થાન આ પ્રકારનાં છે–તેને ઇન્દ્રિય તથા મનની અપેક્ષા ન રાખતા રૂપી દ્રવ્યમાત્રને જાણવાવાળું અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. અથવા મનુખેલકમાં રહેતા સંક્ષિપચેન્દ્રિય ના મને ગત ભાવોને બંધ કરવાવાળું મન પૂર્વે જ્ઞાન ઉત્પન્ન થાય છે ૨, અથવા તેને પૂર્વકાલમાં કદી ન થયેલું એવું યથાવસ્થિત સમસ્ત -ભૂત, વર્તમાન અને ભવિષ્યનું ભાના સ્વભાવને પ્રકાશન કરવાવાળું વસ્ત્રજ્ઞાન થાય છે. ૩. આ પ્રકારે આ બારમી એકરાત્રિની ભિક્ષુપ્રતિમાનું સૂત્રોક્ત વિધિથી ક૯૫-આચાર તથા જ્ઞાનાદિમાર્ગ અનુસાર યથાર્થરૂપે સમભાવપૂર્વક કાર્યથી સ્પર્શન, પાલન, શોધન, પૂરણ કીર્તન અને આરાધના કરવાવાળા ભગવાનની આજ્ઞાના આરાધક હોય છે. (સૂ) ૨૯ ). શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
SR No.006465
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages125
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy