SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ નાસ્તિકવાદિયોંકા વર્ણન આ નાસ્તિકવાદમાં પિતાની બુદ્ધિને સ્થિર રાખીને પૂર્વોકત પિતાના સિદ્ધાન્તમાં મગ્ન રહે છે. તેએજ પૂર્ણ કદાગ્રહી કહેવાય છે. (સૂ. ૨) મિથ્યાદષ્ટિ પાંચ અસવમાં કેવી રીતે પ્રવૃત્તિ કરે છે? તેનું વર્ણન કરે છે– તે મારૂ ઇત્યાદિ. પૂર્વમાં જેનું વર્ણન કરવામાં આવ્યું છે એવા નાસ્તિક કહેછઃ-રાજ્ય વિભવ પરિવાર આદિન ઘણી ઈચછા વાળા હોય છે મહારમઃ-ઈચ્છાપરિમાણની મર્યાદારહિત પંચેન્દ્રિય આદિ નાં ઉપમર્દન કરવાવાળા મહારંભી મહાગ્રહ- ધન ધાન્ય દ્વિપદ ચતુષ્પદ વાસ્તુ–ઘર તથા ક્ષેત્ર આદિના મહા પરિગ્રહી ધામ-શ્રુત ચારિત્ર ધર્મથી વિપરીત ચાલવાવાળા ધર્માનુર- સાવદ્ય માર્ગે ચાલવાવાળા ધમરેવીપુત્ર કલત્ર આદિના માટે પાયનું ઉપમર્દન કરવાવાળા વર્ષિદ મહા અધમ ગણમાથાથી અધર્મની પરૂપણ કરવાવાળા ધર્મા–અધર્મમાંજ અનુરાગ (પ્રીતિ) રાખવાવાળા. સધર્મોત–અધર્મને જોવાવાળા ધનવી- અધમથી જીવવાવાળા ગમેકરન-અધર્મથી ખુશ થવાવાળા ગધ -અધર્મ સ્વભાવવાળા અને તે માત્ર અધર્મથી જ જીવિકા સમ્પાદન કરતા વિચરે છે. (સૂ. ૩) હવે નાસ્તિકવાદીનું સ્વરૂપ કહે છે-“ળ” ઈત્યાદિ. ફળ= જીવને મારે છ- છેદન કરે અને ઉમં= ભેદન કરે આવી રીતે આદેશ (આજ્ઞા) કરે છે. તથા વિશg_પતેજ જીવેને કાપવાવાળા થાય છે ટોયTITIતેના હાથ લેહીથી ખરડાએલા રહે છે વંહ-પ્રચંડ ક્રોધી હદો- પ્રાણિને ભય ઉપજાવવાવાળા યુદો - જીવને પિડા ઉત્પન્ન કરવાવાળા ગ્રામવિવારવિચાર વિના કામ કરવાવાળા અર્થાત્ “પ્રાણિવધ અને હિંસાદ્વારા કર્મ કરવાથી મારી કેવી દશા થશે” એને વિચાર ન કરતાં કાર્ય કરવાવાળા સાસગો-વિચાર કર્યા વગર જોરથી પ્રવૃત્તિ કરવાવાળા અર્થાત્ ભાવી અર્થના વિચારરહિત પ્રવૃત્તિ કરવાવાળા–અકાર્ય કરવાવાળા. ૩રવા = કેઈને ફૂલી-ફાંસી ઉપર ચડાવવા માટે ઉત્કંઠિત, અથવા લાંચ- લેવાવાળા વંર વંચના કરવાવાળા–ઠગ મા- માયા-કપટ કરવાવાળા નિરાલી-પ્રથમ કરાયેલી માયા (ઠગબાજી) ને આચ્છાદન કરવા (હુપાવવા) માટે બીજી માયા કરવાવાળા ૯મા અનેક પ્રકારની ક્રિયાથી બીજાને ઠગવાવાળા અર્થાત્ બીજાને ઠગવા માટે તુલા (ત્રાજવાં) આદિથી ઓછું દેવા, વધારે લેવાના સ્વભાવવાળા સાફસંજોગવદ બીજાને ઠગવા માટે મેંઘા દ્રવ્ય (ચીજ) સાથે સસ્તાં (હલકાં) દ્રવ્યને ભેળવી દેવાવાળા. તુસ્સીજે-ખરાબ સ્વભાવવાળા દુષ્પરિણ- ઘણા સમય સુધી શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૫૩
SR No.006465
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages125
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy