SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ અથવા બીજાનાં વસ્ત્ર પાત્ર ભોજન અધ્યયન વિહાર આદિ જોઈને જેને અભિલાષા થાય છે તે કાંક્ષિત કહેવાય છે. એગ્ય ઉપદેશ આદિથી તેની અભિલાષાનું નિવારણ કરવાવાળા થવું. (૪) યાત્મકુમાદિત સમાહિત ચિત્તવાળા–પિતે પૂર્વોક્ત દેષના પરિહારથી ઉપદેશ આદિ પરિશ્રમના આવેદનથી ઉત્તમ જ્ઞાનવાળા થવું. ખેદયુકત ન થવું. તથા શ્રદ્ધાથી વિચલિત ન થવું. (સૂ૦ ૧૩) પૂર્વમાં શિષ્યના પ્રતિ ગણી (આચાર્યનું કર્તવ્ય કહ્યું. હવે આચાર્યપ્રતિ શિષ્યનું કર્તવ્ય કહે છે- “ત ” ઈત્યાદિ. પૂર્વોકત આઠ પ્રકારની સમ્પાવાળા ગણીને પ્રતિ-શિષ્યની ચાર જાતની વિનય પ્રતિપત્તિ છેતે આ પ્રકારે છે– (૨) કાળોપાવનતા (૨) સહાયતા (3) સંગઢનતા (8) भारमत्यवरोहणता। અહીં વિનયપ્રતિપત્તિનો અર્થ થાય છે ગુરુભક્તિ (૧) ગુજરાતના તપ સંયમના ઉપકારક હોવાથી વસ્ત્ર પાત્ર આદિને ઉપકરણ કહેવાય છે. તેની તપાસમાં રહીને પ્રબન્ધ કરે (૨) સાયmતા બાલક, ગ્લાન (દુઃખી) તથા રોગ આદિથી પીડાતાઓ ઉપર નિ:સ્વાર્થ ઉપકાર કરે. (૩) વળાંકવઝનતા જેનું વર્ણન કરી શકાય અર્થાત્ વચનથી જેને પ્રકાશ કરાય તે વર્ણ, તાત્પર્ય એ છે કે–ગચ્છ ગુરુ તથા જિનશાસનના ગુણ. તેનું પ્રકાશન કરવું, અર્થાત્ ગણ અથવા ગણી આદિના ગુણોનું ગાન કરવું. (8) મારપચારોળતા કાર્યને નિર્વાહ કરવાનો અધિકાર અથવા ગણીના ઉત્તરાધિકાર “ભાર કહેવાય છે. તેને નિર્વાહ કરે અથાત્ ગુરુભારનું વહન કરવું. (સૂ૦ ૧૪) હવે ઉપકરણોત્પાદનતાના ભેદ કહે છે “જે જિં તે કવર૦” ઈત્યાદિ. ઉપકરણત્પાદનતા ના કેટલા ભેદ છે ? ઉત્તર આપે છે કે તે ચાર પ્રકારના છે. જેમકે – (१) अनुत्पन्नानि उपकरणानि उत्पादयिता भवति (२) पुराणानि उपकरणानि संरक्षिता संगोपिता भवति (३) परीतं ज्ञात्वा प्रत्युदर्ता भवति (૪) પથવિધિ સંવિમરતા મતિ. | [3] અનુપમાનિ ઉપનિષત્પવિતા મવતિ પ્રથમ પ્રાપ્ત ન હોય અને જેની અપેક્ષા હોય એવાં ઉપકરણનું એષણુ શુદ્ધિથી ઉપાર્જન કરવાવાળા થવું. (૨) TETનિ ૩ riને સંરક્ષતા પિતા મત જીર્ણ ઉપકરને સીવવાં આદિ કરીને રક્ષણ કરવું. પણ “ફાટી ગયું છે માટે ફેંકી દેવું જોઈએ એ વિચાર ન કરે, તથા ઉપકરણના બેઉ વખત પ્રતિલેખનદ્વારા સારી રીતે રક્ષણ કરવાં, શ્રાવકના ઘરમાં અથવા ઉપાશ્રય આદિમાં રાખી મૂકવાં નહિ. એક સ્થાનમાં રાખવાથી યથાકાલ પ્રતિલેખન થઈ શકતું નથી. તેથી અવશ્ય ઉત્પત્તિ થાય છે, તેથી સંયમની વિરાધના અને મૂછલક્ષણ પરિગ્રહ દોષ થવાની સંભાવના થાય છે. શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૩૬
SR No.006465
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages125
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy