SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્ઝન્થીકે મનોભાવકા વર્ગન હવે ચેલણાદેવીને જોઈને નિગ્રન્થિઓના મનમાં ઉત્પન્ન થયેલા વિચારોનું વણ ન કરે છે—બદો નું છુળ' ઇત્યાદિ. મહારાણી ચેલણાદેવીને જોઇને સાધ્વિએ વિચાર કરે છે કે આશ્ચર્ય છે કે આ ચેલણાદેવી મહાઋદ્ધિ મહાદીપ્તિશાલી અને મહાસુખવાળી છે. તે બલિક કરી કૌતુક મગલ તથા પ્રાયશ્ચિત્ત કરી, અને બધા પ્રકારના અલકારોથી વિભૂષિત થઈને શ્રેણિક રાજાની સાથે ઉત્તમેાત્તમ ભાગેને ભાગવતી વિચરણ કરે છે. અમે દેવલાકમાં દેવીએ નથી જોઈ પણ આ સાક્ષાત્ દેવી છે જો અમારાં આ સુચરિત તપ નિયમ અને બ્રહ્મચર્યનું કોઇ ક્લ્યાણકારક વિશેષ ફલ હાય તા અમે પણ આગામી કાલમાં આ પ્રકારના ઉત્તમ ભાગાને ભાગવતાં વિચરણ કરીએ. આ સાથ્વિનાં ચિંતનરૂપ નિદાન છે. ( સૂ૦ ૧૪ ) નિગ્રન્થ ઔર નિગ્રન્થિયોકે સંકલ્પકે વિષયમેં ભગવાનકા પૂછના ત્યારપછી શુ થયુ તે કહે છે-‘અન્નઽત્તિ' ઇત્યાદિ, હું આર્યાં ! આ પ્રકારથી શ્રમણ ભગવાન મહાવીર તે ઘણા સાધુ તથા સાવિએને સબાધન કરીને કહેવા લાગ્યા કે-શ્રાણક રાજા અને ચેલણાદેવીને જોઇને તમો લેાકેાના મનમાં એ પ્રકારને આધ્યાત્મિક સકલ્પ થયા-આશ્ચર્ય છે—શ્રેણિક રાજા એટલા મહાઋદ્ધિ-મહાદ્વીશ્તિશાલી અને મહાસુખસંપન્ન છે અને મનુષ્ય સ ંબંધી કામલીગાને ભોગવતા થકા વિચરે છે તો જો અમારા આ સુચિત તપ નિયમ અને બ્રહ્મચર્ય પાલનનું સુફલ હાય તે અમને પણ ભવાન્તરમાં એવા ભેગ મળે. સાધ્વિએના મનમાં એ પ્રકારના સંકલ્પ થયા કે—આ ચેલણાદેવી મહાઋદ્ધિશાલિની છે. મહાસુખવાળી છે અને મનુષ્યસબંધી કામભોગાને ભોગવે છે. જો અમારાં સુચરિત તપ નિયમ બ્રહ્મચર્ય પાલનનુ સુફલ હોય તેા અમે પણ ભવાન્તરમાં એવા ભોગાને પ્રાપ્ત કરીએ. હું આયે! તમે લોકોના મનમાં એવા વિચાર થયા. કેમ તે ખરૂ છે ? તેઓએ ઉત્તર આપ્યું કે-હે ભદન્ત ! જેવું આપ ફરમાવેા છે તેવુંજ બરાબર છે (સ્૦ ૧૫) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૯૮
SR No.006465
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages125
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy