SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેત્રનું સ્પર્શન થાય છે, તેનું અવભાસન થાય છે, તેનું ઉદ્યોતન થાય છે, તેનું તાપન થાય છે અને તેનું પ્રભાસન થાય છે. આ પ્રમાણે આ બધું થવું એ રૂપ ક્રિયાઓ તેમાં અથવા ક્ષેત્રની સાથે સૂર્યનું સ્પર્શન થાય છે. એથી સ્પર્શન થયા પછી ક્રિયા હોય છે, સ્પર્શન વગર આ ક્રિયા થતી નથી. સાવ નિયમ છffi’ યાવત્ નિયમથી એ સ્પર્શનાદિ ક્રિયાઓ ૬ દિશાઓમાં થાય છે. અહીં ‘ગાવત્' પદથી પ્રજ્ઞાપના સૂત્રગત આહારપદ ગ્રાહ્ય થયેલ છે. ત્યાં એવી પ્રક્રિયા છે કે-“સાળં મંતે ! ગોઢા શન, ગળોઢા ઝ? ચમા ! મોઢા ઝરૂ, ળો અનો Tiઢ જ્ઞ હે ભદંત! તે ક્રિયા ત્યાં અવગાઢ થયેલી કરવામાં આવે છે. કે અનવગાઢ થયેલી કરવામાં આવે છે? આના જવાબમાં પ્રભુ કહે હે ગૌતમ ! તે ક્રિયા ત્યાં અવગ ઢ થયેલી કરવામાં આવે છે. અનવગાઢ થયેલી કરવામાં આવતી નથી. “સા ઉર્વ મંતે ! બળતરાä રૂ, પરંપરોnઢ વજ્ઞ? નવમા ! કાંતોષાઢ जह णो पर परोगाढ कज्जइ सा गं भंते ! किं अणु कज्जइ, बायरं पि कज्जइ, 'गोयमा ! અળવિ નરૃ વાચરંજીર ઝરૂ' હે ભદંત ! તે કિયા અનંતરાવગાઢ રૂપમાં ત્યાં કરવામાં આવે છે અથવા પરંપરાવગાઢ રૂપમાં ત્યાં કરવામાં આવે છે? એના જવાબમાં પ્રભુ કહે છે–હે ગૌતમ ! તે ક્રિયા ત્યાં અનંતરાવગાઢ રૂપમાં ત્યાં કરવામાં આવે છે. પરંપરાવગાઢ રૂપમાં ત્યાં તે ક્રિયા કરવામાં આવતી નથી. હે ભદંત ! અણુરૂપ તે અવભાસનાદિરૂપ ક્રિયા ત્યાં કરવામાં આવે છે–અથવા બાદરરૂપ અવભાસનાદિ ક્રિયા ત્યાં કરવામાં આવે છે? સર્વાત્યંતરમંડળ ક્ષેત્રની અવભાસનાની અપેક્ષાએ તે અવભાસનાદિ ક્રિયામાં આશુરૂપતા અને સર્વ બાહ્યમંડળ ક્ષેત્રની અવભાસનાની અપેક્ષાએ બાદરતા કહેવામાં આવી છે. જવાબમાં પ્રભુ કહે છે. હે ગૌતમ ! સર્વાત્યંતરમંડળ ક્ષેત્રની અવમાસનાની અપેક્ષાએ આશુ પણ અને સર્વબાહામંડળ ક્ષેત્રની અવભાસનાની અપેક્ષાએ બાદર પણ અવભાસનાદિક ક્રિયા કરવામાં આવે છે. ઊર્વ અધઃ અને તિર્યક સૂત્રોનું નિરૂપણું સૂત્રકાર હમણા કરે છે એથી ત્યાં તેમનું નિરૂપણ અમે કરી શકતા નથી. 'सा णं भंते ! किं आई किज्जइ मझे कज्जइ पज्जवसाणे कज्जइ, गोयमा ! आई वि , મક વિ જ્ઞ૬, જૂનવાળે વિ વન' હે ભદત ! તે અવભાનાદિ રૂપ ક્રિયા ત્યાં પહેલાં કરવામાં આવે છે ? અથવા મધ્યમાં કરવામાં આવે છે ? અથવા અંતમાં કરવામાં આવે છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“જોયમાં ! મારું વિ કન્નડું મલે વિ 7, વાવાળે વિજ્ઞ હે ગૌતમ! તે અવભાસનાદિરૂપ ક્રિયા ષષ્ઠિ મુહૂત પ્રમાણમંડળ સંક્રમણકાળના પ્રારંભમાં કરવામાં આવે છે. મધ્યમાં પણ કરવામાં આવે છે અને અંતમાં પણ કરવામાં આવે છે. આ પ્રમાણે વિષયસૂત્ર, આનુપૂર્વી સૂત્ર તેમજ દિફ સૂત્ર પણ કહી લેવું જોઈએ. જેમ કે ગમનસૂત્રમાં કહેવામાં આવેલું છે, તે પ્રમાણે જ તે પ્રકારને લઈને આ દ્વાદશ દ્વાર સમાસ, મસૂત્ર-૮ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા ૩૯
SR No.006456
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy