SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પર૫૧૨૯ તેજ મુહૂ ગતિનું પ્રમાણ છે. ‘તયાનું ફ્દ્રયમ્સ મનુસK' તે સમયે આ ક્ષેત્રમાં અર્થાત્ ભરતક્ષેત્રમાં રહેલા મનુષ્યેાના (યંત્ તત) શબ્દના નિત્ય સંબંધ હોવાથી જ્યાં યત્ શબ્દ હૈાય ત્યાં અવશ્ય જ તત્ શબ્દ હેાય છે. એટલે અહી પણ યત્ શબ્દના સંખ'ધ આવે છે. તેનાથી જ્યારે સૂર્ય એક મુહૂર્તમાં આટલા પર૫૧૯ પ્રમાણવાળા ક્ષેત્રની ગતિ કરે છે ત્યારે સર્વાભ્યન્તર મંડળ એક જ કાળમાં અહીં રહેલા મનુષ્યેાના “સીયાસીસાય્ નોચળસસ્સેન્દ્િ' ૪૭ સુડતાલીસ હજાર ચેાજનથી રોહિ તેવઢેદું લોચન પર્ણä' ૨૬૩ ખસે ત્રેસઠ ચેાજન વધવીસા ચ લોયનક્ષત્રમાદ્' એક ચેાજનના સાઠિયા એકર્વીસ ભાગ રૃમૈં અર્થાત્ એક ચૈાજનના સાઠ ભાગની કલ્પના કરવી એ સાઠે ભાગામાંથી એકવીસમાં ભાગના ‘સૂરિષ્ટ ઉગતા એવા સૂચવવુારું હૃઘ્ધમાનન્દ્વ' લેાકેાની દૃષ્ટિમાં આવે છે. અહીંયા સ્પર્શી શબ્દ ઈદ્રિયોના વિષયેાના સનિક જનક નથી, કારણ કે જૈનદર્શીનમાં ચક્ષુ ઇન્દ્રિય અપ્રાપ્યકારી માનેલા હેાવાથી વિષયોની સાથે તેના સંચાગના અભાવ છે. પર’તુ ચક્ષુ સંબંધી વિષયતાપરક છે. આ કથનના ભાવ એ છે કે અર્ધો દિવસમાં જેટલા પ્રમાણવાળું ક્ષેત્ર વ્યાપ્ત થાય છે એટલા ક્ષેત્રમાં વ્યવસ્થિતપણે સૂર્ય પ્રાપ્ત થાય છે. તેને જ લેાકમાં ઉદય પામતા સૂર્ય એ પ્રમાણેના વ્યવહાર થાય છે. સર્વાભ્યન્તર મંડળનાં તે દ્વિવસનુ પ્રમાણ અઢાર મુહૂર્તનું હાય છે. એ અઢાર મુહૂર્તના અર્ધાં નવ મુહૂત થાય છે. એક એક મુહૂર્તમાં ગતિ કરતા સૂર્ય પાંચ હજાર ખસે પંચાવન ચેાજન અને એક ચેાજનના સાઠિયા ઓગણત્રીસમે ભાગ ગમન કરે છે. આટલુ મુહૂ ગતિનું પરિમાણ જ્યારે નવ મુત થી ગુણવામાં આવે ત્યારે પૂર્વીક્ત દષ્ટિપથ પ્રાપ્તતા સબંધી પરિમાણુ થઇ જાય છે. દૃષ્ટિપથ પ્રાપ્તતા ચક્ષુઃ સ્પ પુરૂષચ્છાયા આ શબ્દો સરખા અવાળા છે. તે પૂ અને પશ્ચિમમાં તુલ્ય પ્રમાણવાળા જ છે. તેથી ખમણું તાપક્ષેત્ર ઉદય અને અસ્તાન્તર પણ સમાનાર્થીક છે. સ` ખાહ્યાભ્યન્તર મડળથી પદ્માનુપૂર્વીથી ગણવાથી ૧૮૩ એકસે વ્યાસી થાય છે પ્રતિમડળ અને અહેારાત્રની ગણના કરવાથી અહારાત્ર પણ ૧૮૩ એકસે ન્યાસી થાય છે. તેથી તે ઉત્તરાયણના છેલ્લા દિવસ થાય છે. એજ સૂ` વર્ષના છેલ્લે દિવસ છે. કારણ સંવત્સરની સમાપ્તિ ઉત્તરાયણમાં થાય છે. હવે નવા સંવત્સરના પ્રારંભના પ્રકાર બતાવવા માટે સૂત્રકાર કહે છે-‘ત્તે નિયવમમાળે સૂરિ' હવે નિષ્ક્રમણ કરતા સૂર્યાં અભ્યંતર મંડળમાંથી નીકળીને જંબૂદ્વીપની અંદર પ્રવેશ કરવામાં એક લાખ એંસી ચેાજન પ્રમાણવાળા ક્ષેત્રમાં અન્તિમ આકાશપ્રદેશના સ્પર્શી કરવાથી (બીજા સમયમાં બીજા મંડળાભિમુખ ખસતા) સૂર્ય ‘નવં નવચ્છ અચમાળ' નવા આગામી કાળ સંબધી સવત્સર અર્થાત્ અહારાત્રના ફૂટસ્વરૂપને એટલે કે વર્ષીને કરતા સૂર્યો‘પઢમંત્તિ હોરર્રીતિ' સૌથી પહેલા અહારાત્રમાં ‘સઘ્ધમંત્તરાખંતર' મેં દુલ્હે' સર્વાભ્યંતર મડળથી બીજા મંડળને ‘વસ મિત્તા ચાર વર્' પ્રાપ્ત થઈને ગતિ કરે છે. આ અહેારાત્ર દક્ષિણાયન સ`વત્સરને પહેલે દિવસ છે. કારણ કે–સ'વત્સર દક્ષિણાયનાદિપણાવાળા છે. અહીંયા સૂ'ની ગતી કેવી હાય છે ? એ ખતાવવા માટે પ્રશ્ન જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૨
SR No.006456
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy