SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્પત્તિ આ પ્રમાણે થાય છે. જમ્બુદ્વીપનું પ્રમાણ એક લાખ જન જેટલું છે. આમાં ૧૮૦ જનને દ્વિગુણિત કરવાથી અને તેમાંથી ઓછા કરવાથી ૯૯૬૪૦ પેજન આયામવિષ્ઠભ પ્રમાણ થાય છે. તેમજ પરિક્ષેપનું પ્રમાણ ૧૮૦ એજનને દ્વિગુણિત કરવાથી ૩૬૦ એજન થાય છે. તે એમને તેમજ ૧૧૩૮ જનને જબૂદ્વીપના પરિક્ષેપમાંથી ઓછા કરવાથી ૩ લાખ ૧૫ હજાર ૮૯ એજનની પરિધિનું પ્રમાણ આવી જાય છે. 'अभंतराणंतरेणं भंते ! सूरमंडले केवइयं आयामविक्खंभेणं केवइयं परिक्खेवेणं पन्नत्ते, ભદંત ! દ્વિતીય અત્યંતરાનન્તર સૂર્યમંડળ આયામ અને વિષ્કભની અપેક્ષાએ કેટલા આયામ અને વિષ્ક્રભવાળા છે? તેમજ પરિધિની અપેક્ષાએ કેટલી પરિધિવાળા છે ? એના જવાબમાં પ્રભુ કહે છે-“નોરમા ! નવાવરું કોઇસારું પૂછવાશે રોચનg વળતર રાષ્ટ્રિયાઈ ગોચર્સ લાયામ વિરવર હે ગૌતમ ! દ્વિતીય અત્યંતરાનન્તર સૂર્યમંડળ આયામ અને વિષ્કભની અપેક્ષાએ ૯૬૪પ જન જેટલું છે. તિળિ जोयणसहस्साई पण्णरस य जोयणसहस्साई एगसत्तुत्तरं जोयणसयं परिक्खेवेणं पन्नत्ते' मने આની પરિધિનું પ્રમાણ ૩ લાખ ૧૫ હજાર ૧૦૭ જન જેટલું છે. આ કથનનું તાપ્ત આ પ્રમાણે છે કે દ્વિતીય સૂર્યમંડળ આયામ અને વિષ્કભની અપેક્ષાએ ૯૬૪પ૩૧ જન જેટલું છે. આ પ્રમાણે સરવાળે કહેવામાં આવેલ છે. તે આ દ્વિતીય સૂર્યમંડળ એક તરફ સર્વાત્યંતર મંડળગત ૪૮ ભાગોના તેમજ અપાન્તરાલના બે જનોને બાદ કરીને સ્થિત છે. બીજી તરફ પ જન અને એક જનના ૬૧ ભાગે માંથી ૩૫ ભાગ પૂર્વમંડળ વિખંભમાંથી આ મંડળના વિધ્વંભમાં અભિવર્ધિત થઈ જાય છે. તેમજ આ સર્વાત્યંતર દ્વિતીય સૂર્ય મંડળને પરિક્ષેપ ૩ લાખ ૧૫ હજાર ૧૦૭ જનને આ પ્રમાણે છે. પૂર્વ મંડળથી દ્વિતીય મંડળના વિધ્વંભમાં પાંચ યેજના અને એક જનના ૬૧ ભાગમાંથી ૩૫ ભાગ શેષ રહે છે. ૩૫ સંખ્યક એક-એક ભાગ અધિક પાંચ એજનને પરિક્ષેપ ૧૭ જન અને એક એજનના ૬૧ ભાગમાંથી ૩૮ ભાગ પ્રમાણ પ્રાપ્ત થાય છે, પરંતુ વ્યવહારથી પરિપૂર્ણ ૧૮ જન કહેવામાં આવે છે. એ જ્યારે પૂર્વમંડળના પરિક્ષેપમાં અધિક પ્રક્ષિપ્ત થઈ જાય છે. ત્યારે યક્ત દ્વિતીય મંડળનું પરિક્ષેપ પ્રમાણ થઈ જાય છે. “અરમંતરતાં મંતસૂરમંજે વરૂ જામવિર વરૂ સ્થિi quત્તે’ હે ગૌતમ! આ સૂત્ર વડે એવી રીતે પ્રશ્ન કર્યો છે કે હે ભદંત ! અત્યંતર જે તૃતીય સૂર્યમંડળ છે. તે આયામ અને વિષ્કભની અપેક્ષાએ કેટલા આયામ અને વિધ્વંભવાળા છે ? તેમજ “ વરિલેf goળ” પરિક્ષેપનું પ્રમાણ આનું કેટલું છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“મા ! બાળકડું जोयणसहस्साई छच्च एकावण्णे जोयणसए णवय एगसद्विभाए जोयणस्स आयामविक्खंभेणं' જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
SR No.006456
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy