SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર્ય વિમાનની અધિષ્ઠાત્રી દેવિયની સ્થિતિ જઘન્યથી પલ્યોપમના ચોથા ભાગ જેટલી હોય છે. અને ઉત્કૃષ્ટથી અધો પલ્યોપમ તથા પાંચ વર્ષથી કંઈક ધારે કાળની હોય છે હવે ગ્રહવિમાનના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.–(ત જવિમળાં રેવાને રેવાશં શારું છું guત્તા) ગ્રહવિમાનમાં દેવની કેટલા કાળની સ્થિતિ કહી છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.–સત્તા નgoli રામાપસ્ટિવમં વોરેof ગઢઢિોવÉ) જઘન્યથી પાપમના ચોથા ભાગ જેટલી સ્થિતિ હોય છે. અને ઉત્કૃષ્ટથી અર્ધા પલ્યોપમ કાળ જેટલી સ્થિતિ કહેલ છે. હવે દેવિયેની સ્થિતિના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે –(ત વિશે તેવીí વેવાં વસ્ત્ર કિરું goળા) ગ્રહવિમાનમાં દેવિયેની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પૂછવાથી ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે–(તા જ્ઞgoોનું જમ ૩ો દ્રાઝિઓવમ) જઘન્યથી પલ્યોપમના ચોથા ભાગ જેટલી અને ઉકર્ષથી અધપપમ કાળની સ્થિતિ હોય છે. હવે નક્ષત્ર વિમાન સંબંધી પ્રશ્ન પૂછે છે.-(વા વત્તવિમળાં રેવાળ વરૂચ કારું છું TUTTI) નક્ષત્ર વિમાનમાં દેવેની કેટલાકળની સ્થિતિ કહી છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે.–(ા જમાન્ટિઓવનં ૩ોળ બઢાજિઓવમ) જઘન્યથી પલ્યોપમના ચેથા ભાગ જેટલી સ્થિતિ હોય છે. અને ઉત્કૃષ્ટથી અધ પલ્યોપમ કાળ જેટલી સ્થિતિ કહેલ છે. હવે નક્ષત્ર વિમાનની દેવિયની સ્થિતિ વિષે પ્રશ્ન પૂછે છે. (તા જયંત્તવિમળે તેવીને ના જ વિ Tumત્ત) નક્ષત્રવિમાનમાં તેની અધિષ્ઠાત્રી દેવીની સ્થિતિ કેટલા કાળની કહી છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે – (તા જાળoi અમાાસ્ટિોર્મ વોરેને ૪૪માજસ્ટિોરમ) જઘન્યથી એક પલ્યોપમના આઠમા ભાગ જેટલા કાળની સ્થિતિ હોય છે. અને ઉત્કર્ષથી એક પલ્યોપમના ચેથા ભાગ જેટલા કાળની યાવત્ નક્ષત્ર વિમાનના દેવાની સ્થિતિ હોય છે. હવે તારા વિમાન વિષે પ્રશ્ન પૂછવામાં આવે છે.-(તા તારાવિમાળે રેવાળું સેવચં ારું પુછા) તારા વિમાનમાં તેના અધિષ્ઠાતા દેવોની સ્થિતિ કેટલાકળની પ્રજ્ઞપ્ત કરેલ છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે.—(તા કomi સમાજ શિવમ ૩ોરે of જમાન પત્રિોમં) જધન્યથી પલ્યોપમના આઠમા ભાગ જેટલી અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના ચોથા ભાગ પર્યન્ત જેટલા કાળની ત્યાં સ્થિતિ રહે છે. હવે ત્યાં દેવિયેની સ્થિતિના સંબંધમાં પ્રશ્ન પૂછે છે.–(તા તારાવિમાને છે તેવી નું પુર) તારા વિમાનમાં દેવિયેની સ્થિતિ કેટલા કાળની કહી છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પૂછવાથી ઉત્તરમાં શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્ર : ૨ ૩૨૬ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy