________________
સમી રૂતુ સમાપ્ત થાય છે. ફાગણ સુદ ચોથના દિવસે પચીસમી તિથિ વૈશાખ માસના અજવાળીયામાં છટ્ઠને દિવસે છવ્વીસમી રૂતુ સત્યાવીસમી આઠમના દિવસે અઠયાવીસમી દશમી તિથિએ ઓગણત્રીસમી રૂતુ બારસના દિવસે ત્રીસમી રૂતુ ચૌદશના દિવસે સમાપ્ત થાય છે, આ પ્રમાણે આ તમામ યુગમાં થનારી ત્રીસ રૂતુઓ યુગના એકાંતરા મહીનામાં અને એકાંતરી તિથિએ સમાપ્ત થાય છે. આ રૂતુઓને ચંદ્રનક્ષત્રગ જ્ઞાનને માટે તથા સૂર્યનક્ષત્રેગના જ્ઞાન માટે પૂર્વાચાર્યોએ જે કરણગાથા કહેલ છે તે અહીંયાં શિષ્યજનાનુગ્રહાથ બતાવવામાં આવે છે.
(સિસિગા વંદિયા) ઇત્યાદિ આ પૂર્ણ કરણગાથા સંસ્કૃત ટીકામાં આપવામાં આવેલ છે, તેથી જીજ્ઞાસુમોએ ત્યાં તે જોઈ લેવી. અહીં તેની ભાવાર્થ રૂપ વ્યાખ્યા કહેવામાં આવે છે, જે આ પ્રમાણ છે–ત્રણ પાંચ ૩૦૫ અંશ ક્ષેત્રે વિભાગ છે. એ વિભાગોને સ્પષ્ટ રીતે સમજાવવા માટે કહે છે-(૨ વોત્તi) એકસો વીસથી ભાગ કરીને જે આવે એ અંશેના ત્રણસો પાંચ ભાગ અને નિષ્પન ધ્રુવરાશિ સમજવી આ ધ્રુવરાશિ ( વ વત્તરાળા) એકાદિથી લઈને ત્રીસ સુધીની રૂતુઓને (કારણ કે પાંચ વર્ષવાળા યુગમાં ત્રીસ રૂતુઓ પ્રવર્તિત થાય છે.) બે અંકની વૃદ્ધિથી એક રૂતુથી આરંભીને તે પછી એના વધારાથી ગુણાકાર કરે આ ગુણન ફલથી પૂર્વોક્ત કમથી નક્ષત્રના ધન ને રોધિત કરવા. આ શોધનકનું પ્રતિપાદન કરવા માટે બીજી ગાથા કહે છે–(સરષ્ટિ પદ્ધત્તેિ દુનિયા સામે વિદ્વાજે) જે નક્ષત્ર અર્ધક્ષેત્ર પ્રમાણુવાળા હોય તેને સડસઠ શેધનથી શોધિત કરવા તથા જે નક્ષત્ર સમક્ષેત્રવાળે હોય તે નક્ષત્રોને સડસઠના બમણા કરીને શેધિત કરવા. ૬૭૪૨=૧૩૪ એકસો ત્રીસ થાય છે. આટલા શેધનકથી શેધિત કરવા. દ્રયર્થ એટલે કે દેઢ અહોરાત્ર ક્ષેત્ર પ્રમાણુવાળા નક્ષત્રોને ત્રણ ગણા કરેલ સડસડથી શેધિત કરવા.-૬૭૪૩=૨૦૧ અર્થાત બસો એકથી શેધિત કરવા. સૂર્યના પુષ્યાદિ નક્ષત્ર શધિત કરવામાં આવે છે. તથા ચંદ્રના અભિજી વિગેરે નક્ષત્રો રોધિત કરવા જોઈએ એ પહેલાં કહ્યું જ છે, તેમાં સૂર્યનક્ષત્રયોગની વિચારણામાં પુષ્ય નક્ષત્ર સંબંધી ૮૮ અઠયાસી નક્ષત્ર શેધ્ય હોય છે, એ જ પ્રમાણે ચંદ્રનક્ષત્રગની વિચારણામાં અભિજીત વિગેરે બેંતાલીસ ૪૨ નક્ષત્રો શેધ્ય હોય છે એજ કહે છે(ગાસી gણે સોડા મિમિ વાયાત્રા) અઠયાસી પુષ્યનક્ષત્ર સંબંધી અને બેંતાલીસ અભિજીત વિગેરે નક્ષત્રો શોધ્ય હોય છે. આ પ્રમાણેના બીજી ગાથાના નિષ્પન્ન અર્થનું
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૮૧
Go To INDEX