SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ લેવા ખાર મુહૂત પ્રતિપાદક સૂત્રપાઠ સ્વયં પ્રગટ કરતાં કહે છે-તા નયાળ ઉત્તરતું વારસ मुहुत्ते दिवसे भवइ, तया णं दाहिणड्ढे वि बारसमुहुत्ते दिवसे भवइ, जया णं दाहिणड्ढे बारम મુન્નુત્ત વિલે મવરૂ, તથા ળ ઉત્તરપૂતે વિવારસમુદુત્તે વિસે મ) જ્યારે ઉત્તરાર્ધમાં ખાર મુહૂત પ્રમાણના દિવસ હાય છે, ત્યારે દક્ષિણાંમાં પણ ખાર મુહૂર્ત પ્રમાણુના દિવસ હાય છે, અને જ્યારે દક્ષિણા માં બાર મુહૂત પ્રમાણના દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ ખાર મુહૂર્ત પ્રમાણના દિવસ હોય છે. (તા નચા ળાદ્દિઢે વારસમુદુત્તે ત્રિસે भवइ तथा णं जंबुद्दीवे मंदरम्स पव्वयस्स पुरच्छिमपच्चत्थिमे णं सया पण्णरसमुहुत्ते दिवसे भवइ, सया पण्णरसमुहुत्ता राई भवइ, अवट्टिया णं तत्थ राइदिया पण्णत्ता समणाउसो પુત્તે વમાતંતુ) ↑ જ્યારે દક્ષિણામાં ખાર મુર્હુતના દિવસ હોય છે ત્યારે જંબુદ્રીપ નામના દ્વીપમાં મંદર પર્યંતની પૂર્વ અને પશ્ચિમદિશામાં સદા પંદર મુહૂતના દિવસ હાય છે, અને પદર મુહૂર્તની રાત હાય છે, ત્યાં રાત્રિ દિવસ અવસ્થિત એટલે કે સ્થિર કહેલ છે. હે શ્રમણ આયુષ્મન્ કોઇ એક આ પ્રમાણે કહે છે, કહેવાને ભાવ એ છે કે જ્યારે જ બુઢીપના દક્ષિણા માં એટલે કે દક્ષિણ વિભાગના અર્ધા ભાગમાં બાર મુહૂત પ્રમાણના દિવસ હાય છે ત્યારે જ બુદ્વીપના ઉત્તરાર્ધ'માં પણ બાર મુહૂત પ્રમાણના દિવસ હેાય છે, તથા જ્યારે ઉત્તરાર્ધમાં બાર મુહૂર્ત પ્રમાણના દિવસ ડૅાય છે, ત્યારે દક્ષિણા માં પણ ખાર મુહૂત પ્રમાણના દિવસ હાય છે. અઢાર મુહૂર્ત પ્રમાણના દિવસકાળમાં જ શ્રૃદ્વીપના મઢરપંતની પૂર્ણાંદિશામાં તથા પશ્ચિમદિશામાં સદાકાળ પદર મુહૂર્તના દિવસ હોય છે. તથા સદા પંદર મુહૂર્તીની રાત્રી હોય છે, આ કેવી રીતે થાય છે ? એ જીજ્ઞાસાની નિવૃત્તિ માટે કહે છે કે અવસ્થિત રૂપથી એટલે કે સદાકાળ એક સરખા પ્રમાણની રાત્રિ હૈાય છે, કારણ કે મદરપર્યંતની પૂર્વી અને પશ્ચિમ દિશામાં રાત્રિ દિવસનું પ્રમાણ સમાન કહેલ છે. હે આયુષ્મન્ શ્રમણ ! આ પ્રમાણે પહેલા પરતીથિ કનુ સ્વશષ્યા પ્રત્યેનું આમત્રણ વાય છે, ઉપસહાર કરતાં કહે છે કે કોઈ એક પહેલા મતવાદી આ પ્રમાણે પેાતાના મત જણાવે છે. ૧ ( एगे पुण एवमाहं तां जया णं जंबुद्दीवे दीवे दाहिणड्ढे अट्ठारसमुहुत्ताणंतरे दिवसे भवइ, तयाणं उत्तरड्ढे वि अट्ठारसमुहुत्ताणंतरे दिवसे भवइ जया णं उत्तरदढे अट्ठारसमुत्तरे दिवसे भवइ तया णं दाहिणडूढे वि अट्ठारस मुहुत्ताणंतरे दिवसे भवइ, एवं પરિāચવં) પહેલા મતવાદીના મતને સાંભળીને કોઇ એક બીજો મતવાદી કહેવા લાગ્યે કે મારે મત સાંભળે! જ્યારે જમૂદ્રીપ નામના દક્ષિણ માં એટલે કે દક્ષિણ વિભાગના અભાગમાં અઢાર મુહૂર્તાન તર એટલે કે 'અઢાર મુહૂર્ત પ્રમાણમાં કંઈક એછા અથવા ન્યૂનતર યાત્ સત્તર મુહથી કઈક વધારે પ્રમાણના દિવસ હેાય છે. ત્યારે ઉત્તરામાં શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧ ૨૨૪
SR No.006451
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy