SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ બંતા) હે ગૌતમ ! અનન્ત (ાd TET વેચાણમુiા મfજો તer wોહસમુઘાળો વિ) એ પ્રકારે જેવા વેદના સમુદ્દઘાત કહ્યા તેગાજ ક્રોધ મુદ્દઘ ત પણ (નિરni) પુમ (નાવે માળિય) યાવત્ વૈમાનિક પર્યાયમાં (મળમુઘાણ, માયામુપાદ વિ નિરસં) માન સમુદ્દઘાન, માયા સમુદુઘાત પણ પુરા (ા મારાંતિ સમુઘાણ) જેવા મારણાન્તિકસમુદુઘાત ( મુઘા નહીં સાચામુઘારા) લેભસમુઘાત કષાયસમુદ્દઘાતના સમાન (નવ) વિશેષ (નીયા) બધા જીવ (મુરારિ ને ઘણુ) અસુર આદિ, નારકમાં (ઢોદરા) લોભકષાયથી (gyત્તરિયા) એકથી લઈને તેને ચડ્યા) જાણવા જોઈએ. (નેરzયાળ અંતે ! ને રૂચ શોમુપાયા બર્ફા) હે ભગવન્! નારકેના નારકપણે કેટલા કોધકષાય અતીત છે ? (નોમાં! અviા) હે ગૌતમ! અનન્ત (સેવા પુરવવા) ભાવી કેટલા ? (નોરમા ! અiા) હે ગૌતમ ! અનનત (gવં નાવ નાળિયેરે) એજ પ્રકારે યાવત્ વૈમાનિક પર્યાયમાં. (gવં સાળવાળે) એજ પ્રકારે સ્વસ્થાનપરસ્થાનમાં સઘળ માળિયેવ્યા)સર્વત્ર કહેવા જોઈએ (સરય નીવાળું રત્તર વિ રમું ધારા) બધા છના ચારે સમુદુઘાત (Gર રોમુઘાળો) યાવત્ લભસમુદ્દઘાત (કાવ માળિયામાં માળિય) યાવત્ વૈમાનિકોના વૈમાનિક પર્યાયમાં. તે સૂઇ ૯ ટીકાથ-હવે કષાયસ મુદ્દઘાતની વિશેષ વક્તવ્યતાનું નિરૂપણ કરાય છેશ્રી ગૌમતસ્વામી–હે ભગવન્ ! કષાયસમુદઘાત કેટલા કહ્યા છે? શ્રી ભગવાન-હે ગૌતમ! ચાર કષાયસ મુદ્દઘાત કહ્યા છે. તેઓ આ પ્રકારે છે–ફોધ કષાયસમુદ્દઘાત, માનસમુઘાત, માયાસમુદ્રઘાત, ભસમુદ્રઘાત. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! નારકેના કેટલા કષાય મુદ્દઘાત કહ્યા છે? શ્રી ભગવાન-હે ગૌતમ! નારકના ચાર કષાયસમુદ્રઘાત કહ્યા છે. એ જ પ્રકારે અસુરકુમાર આદિ ભવનપતિના, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયોના, વિકલેન્દ્રિયેના, પંચેન્દ્રિયતિના , મનુષ્યના, વાનચન્તરના, તિષ્કના અને વિમાનિકેના, ચાર કષાયસમુદુઘાત કહેલા છે. હવે એક-એક નારકેને લઈને વૈમાનિક પર્યન્ત ચોવીસે દફકના ક્રમથી કપાયસમુદ્દઘાતની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! એક–એક નારકેના અતીત ક્રોધસમુદ્દઘાત કેટલા છે? શ્રી ભગવાન–હે ગૌતમ ? એક–એક નારકના અતીત કોષસમુદૂઘાત અનન્ત છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! એક–એક નારકના ભાવી ક્રોધસમુદ્રઘાત કેટલા છે? શ્રી ભગવાન ગૌતમ! કઈ નારકના હોય છે, કોઈના નથી હોતા. જે નારકલવના અન્તિમ સમયમાં વર્તમાન છે અને જે સ્વભાવથી જ મન્દ કષાયી છે, તે કષાયસ મુદ્દઘાતના સિવાય મૃત્યુને પ્રાપ્ત થઈને નથી નિકળીને, મનુષ્યભવમાં ઉત્પન્ન થનાર છે અને કષાયસમુદઘાત કર્યા સિવાય જ સિદ્ધ થઈ જશે, તેના ભાવી કષાયસમુદ્ર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ 3८६
SR No.006450
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy