SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ છે અને કોઈને નથી થતું. તેમની અપેક્ષાએ કષા સમુદ્રઘાતથી સમવહત પૃથ્વીકાયિક સંખ્યાતગણુ અધિ છે. યુતિ અહીં પણ પૂર્વવત્ જ સમજી લેવી જોઈએ તેમની અપેક્ષાએ વેદના સમુઘાતથી સમવહત પૃથ્વીકાયિક વિશેષાધિક છે અને તેમની અપેક્ષાએ પણ અસમવહત પૃથ્વીકાયિક અસંખ્યાત ગણા અધિક છે. પૃથ્વીકાયિકોની સમાન અપૂકાયિક, તેજસુકાયિક, અને વનસ્પતિકાયિક પણ સમવહત અને અસવહત સમજી લેવા જોઈએ. વિશેષતા વાયુકાયાં છે. તે આ પ્રકારે છે–વૈક્રિયસમુઘાતથી સમવડત વાયુકાયિક બધાથી ઓછા છે, કેમકે કતિ પય બાદર પર્યાપ્ત વાયુકાયિક જ કિલબ્ધિવાળા હોય છે, તેથી ક્રિયસમુદ્દઘાતવાળા પણ ઓછા જ મળે છે. તેમની અપેક્ષાએ મારણાન્તિક સમુદ્ધાતથી સમવહત વાયુકાયિક અસંખ્યાતગણુ છે, કેમકે મારણાંતિક સમુદ્દઘાત પર્યાપ્ત, અપર્યાપ્ત, સૂક્ષમ અને બાદર બધા વાયુકાયિકોમાં થઈ શકે છે. તેમની અપેક્ષાએ કષાયસમુદ્રઘાતથી સમહત વાયુકાયિક સંખ્યાતગણી હોય છે તેમની અપેક્ષાએ વેદના સમુદ્રઘાતથી સમવહત વાયુજાયિક વિશેષાધિક હોય છે. વેદનાસમુદ્યાતવાળાઓની અપેક્ષાએ પણ અસમહત અર્થાત જે કોઈ પણ સમુઘાતથી સમવહત નથી, અસંખ્યાતગણ હોય છે. બધા સમુઘાવાળા વાયુકાયિકોથી વિભાવસ્થ વાયુકાયિક સ્વભાવતઃ અસંખ્યાતગણા મળે છે. - હવે ઢીદ્ધિના અલપ-બહત્વનું નિરૂપણ કરે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! વેદના મુદ્દઘાતથી સમવહત કષાય સમુદ્રઘાતથી સમવહત, મારણતિક સમુદ્રઘાતથી સમહત અને અસમવહત હરિદ્રામાંથી કોણ કેનાથી અ૫, ઘણું, તુલ્ય અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન-હે! ગૌતમ! મારણાનિક સમુદ્દઘાતથી સમવહત હીન્દ્રિય બધાથી ઓછા કેમ કે પૃચ્છાને સમયે પ્રતિનિયત દ્વીન્દ્રિય જ મારણતિક સમુદુઘાતથી સમવહત મળી આવે છે. તેમની અપેક્ષાએ વેદના સમુદ્રઘાતથી સમહત અસંખ્યાતગણુ છે, કેમ કે શદ ગમી આદિના સમ્પર્કથી અત્યધિક દ્વીન્દ્રિયામાં વેદના મુદ્દઘાત થાય છે. તેમની અપેક્ષાએ કષાયસમુદ્રઘાતથી સમવહત દ્વીન્દ્રિય અસંખ્યાતગણું હોય છે, કેમ કે અતિ પ્રચુરદ્વીન્દ્રિમાં લાગેલા ભારે કષાયના કારણે કષાયસમુઘાત થાય છે. તેમની અપેક્ષાએ પણ અસમાવહત ઢીદ્રિય અસંખ્યાતગણું છે. એ બાબતમાં યુક્તિ પૂર્વવત્ સમજવી જોઈએ. દ્વાદ્રિની જેમ ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય પણ સમવહત અને અસમવહત કહેવા જોઈએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! વેદના સમુદ્રઘાતથી સમવહત, કષાયસમુદ્રઘાતથી સમ વહત, મારણાંતિકસમુઘાતથી સમાવહત, ક્રિયસમુદ્રઘાતથી સમવહત, તેજસૂસમુદ્દઘાતથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ 303
SR No.006450
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy