SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ અનન્તવાર કષાય સમુદ્ઘ ત કરી લે છે. ભાવી કષાય સમુદ્રઘાત કેાઈના થાય છે, કોઈના નથી થતા જેના થાય છે, તેના જઘન્ય એક બે અગર ત્રણ અને ઉત્કૃટ સંખ્યાત, અસંખ્યાન અથવા અનન્ત થાય છે. એજ પ્રકારે નાગકુમાર પર્યાયમાં, યાવત્ નિરન્તર વૈમાનિક પર્યાયમાં જેવા નારના કષાય સમુદ્દઘાત કહ્યા છે, તેવા જ અસુરકુમારના પણ કહી લેવા જોઈએ. જેવા અસુરકુમારના અતીત અને ભાવી કષાય સમુદ્દઘાત કરી છે, એ જ પ્રકારે નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકમાર, પવનકુમાર અને સ્વનિતકુમારના પણ નારકપણાથી લઈને વૈમાનિકપણું સુધી વીસે કંડકોમાં અતીત અને ભાવી કષાય સમુદઘાત જાણવા જોઈએ. એમાં વિશેષતા એ છે કે આ બધાના સ્વસ્થાનેમાં ભાવી કષાય સમુદ્દઘાત જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત કહેવા જોઈએ. ઉદાહરણ તરીકે અસુરકુમારોના અસુરકુમાર પર્યાય સ્વસ્થાન છે, નાગકુમારના નાગકુમાર પર્યાય દેવસ્થાન છે શેષ ત્રેવીસ દંડક પરસ્થાન છે જેવા નાગકુમારના નાગકુમાર પયયમાં અતીત કષાય સમુદ્દઘાત અનન્ત છે, ભાવી કેઈના છે. કેઈના નથી હોતા. જેમના હોય છે, તેમના જઘન્ય એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત હોય છે. એ પ્રકારે સ્વસ્થાનમાં નાગકુમારના જેટલા કષાય સમુઘાત કહ્યા છે, તેટલા જ બધા દંડકમાં સ્વસ્થાનતી અપેક્ષા કહી લેવા જોઈએ. પૃથ્વીકાયિકના અસુરકુમાર પર્યાયમાં યાવત્ સ્વનિતકુમાર પર્યાયમાં સકલ અતીતકાલની અપેક્ષાથી અતીત કષાયસમુદ્દઘાત અનન્ત છે. ભાવી કષાયસમુઘોય કે ના હોય છે, કોઈના નથી હોતા. જેના હેાય છે તેના કદાચિત સંખ્યાત કદાચિત્ અસંખ્યાત અને કદાચિત અનન્ત હોય છે. પૃથ્વકાયિકના પૃથ્વીકાયિકપણે યાવત્ અકાયિક, તેજસ્કાયિક, વાયુક થિ, વનપતિકાર્ષિકથી મનુષ્યપણા સુધી અતીત કષાય સમુદુઘાત અનત છે. ભાવી કષાય સમુદુઘાત કોઈના હોય છે, કોઈના નથી દેતા, જેના હૈય છે, તેમના જઘન્ય એક બે અથવા ત્રણ છે, ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત અથવા અનત હેાય છે. પૃથ્વીકાયિકના વાનચંતપણે અતીત અને અનાગત કષાયસમુદ્રઘાત એટલા જ સમજવા જોઈએ. જેટલા નારકપણે કહ્યા છે. તિષ્ક અને વૈમાનિક પર્યાયમાં અતીત કષાયસમુદ્રઘાત અનન્ત છે. ભાવી કેઈના હોય છે, કેઈના નથી હોતા. જે પૃથ્વી કાયિકના હેાય છે, તેના જઘન્ય અસંખ્યાત અને ઉત્કૃષ્ટ અનના હોય છે. એ જ પ્રકારે પૃથ્વીકાયિકના સમાન યાવત્ અકાયિકના નારકપણે, ભવનપતિપણે, એકેન્દ્રિયપણે, વિકસેન્દ્રિય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૬૩
SR No.006450
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy