SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ આગામી કેટલા (રોયમાં દારૂ અસ્થિ, રૂ નધિ) હે ગૌતમ! કોઈને છે, કેઈને નથી (૪ Wિ Tomi pો વા સો વાર રિuિળ વા) જેમને છે, જઘન્ય એક, બે અથવા ઘણું છે (કોલેજે સંવેદના વા અને વા સર્જાતા વા) ઉત્કૃષ્ટ સંખ્યાત અગર અસંખ્યાત અથવા અનન્ત છે (gવં શકુમાર કાવે વેનાળિયેરે) એ જ પ્રકારે અસુરકુમાર પર્યાયમાં થાવત્ વૈમાનિક પર્યાયમાં રહેલા. (મેારણ મને ! Jકુરકુમાર) હે ભગવન્ ! એક એક અસુરકુમારના (ર ) નાર-અવસ્થામાં (વફા વેચાણમુકવાયા ગયા?) કેટલા વેદના મુદ્દઘાત અતીત થયા છે? (જો ! તા) હે ગૌતમ ! અનન્ત (રક્યા પુત્ર ) આગામી કેટલા? (નોરમા ! શરણરૂ નથિ) કેઈન છે, કદનાં નથી (વરથિ તરસ સિવ સંગા, હિર અહંકા, સિય જતા) જેને છે. તેને કદાચિત સંખ્યાત. કદાચિત્ અસંખ્યાત, કદાચિત અનંત છે. (ામે તે ! કુરકુમારણ કયુરકુમાર) હે ભગવન્! એક એક અસુરકુમારના અસુરકુમાર અવસ્થામાં (રૂથા વેચાણમુઘાળા જતીતા) કેટલા વેદના સમુદ્ર ઘાત અતીત છે? (તોયમા! ) હે ગૌતમ ! અનંત) (વા પુaar) આગામી કેટલા ? (નોમ ! સરૂ ગથિ, ણ નધિ) હે ગૌતમ ! કેઈને હેય છે, કેઈને નહીં (નરવધિ કgoળે પ્રશ્નો વારો વા તિળિ વા) જેને હોય છે, તેને જઘન્ય એક, બે અગર ત્રણ હોય છે (૩ોહે સકના વા, અલંકા વા અગતા વા) ઉકૃણ સંખ્યાત, અસં. ખ્યાત અથવા અનત છે. (વં નાકમાર વિ) એ જ પ્રકારે નાગકુમાર અવસ્થામાં પણ (નાવ ) યાવત્ વૈમાનિક અવસ્થામાં (gવં ના વેચનસમુઘg i) એજ પ્રકારે જેવાં વેદનાસમૃદુધાત (બકુરકુમાર) અસુરકુમારમાં (વૈરગણિ માળિયા ઝાવાતુ મળો) નારકેથી લઈને વિમાનિકે પર્યક્ત કહ્યા (ત નામerરિયા) એજ પ્રકારે નાગકુમારથી લઈને (કવરેસે સાળપટ્ટાણુ મળિયા) શેષ બધાં સ્વસ્થામાં અને પરસ્થાનેમાં કહેવા જોઈએ (ાવ માળિય) યાવત્ દ્વિમાનિકાવસ્થામાં (gવ મેતે રવીવા) એ પ્રકારે આ ચોવીસ (૧૩સ્ત્રી મયંતિ) ચેવીસ દંડક થાય છે, સૂત્ર ૪ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૩૫૪
SR No.006450
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy