SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ Homો) નાસંજ્ઞા-ના અસંસી નથી (ઈલા પુછે ?) સિદ્ધ સમ્બન્ધી પ્રશ્ન (ચમા ! નો શoળી, નો સtuf) હે ગૌતમ ! સંરી નથી, અસંસી નથી. તેને સળી-નો માળી) ને સંસી–ને અસંસી છે. (નરરૂચ તિથિ મજૂતાય) નરખિ , તિર્યંચ અને મનુષ્ય (વાચા ગુરુ) વાનવ્યન્તર, અસુર આદિ (સળી, ) સંસી અને અજ્ઞા છે. (વિઢિવિચા કાળી) વિલે અસંસી છે (aોસિય માળિયા તoળ) તિષ્ક અને વૈમાનિમ સંજ્ઞી છે. ૧ ટીકાથ-ત્રીસમા પદમાં જ્ઞાન પરિણામ વિશેષરૂપ પશ્યન્તાનું નિરૂપણ કરાયું. હવે એકત્રીમાં પદમાં પરિણામની સદશતાથી ગતિ પરિણામ વિશેષ રૂપ સંજ્ઞા પરિણામની પ્રરૂપણ કરવાને માટે કહે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! જીવસંજ્ઞી હોય છે અગર અસંસી હોય છે અથવા તે સંજ્ઞી, ને અસંશી હોય છે? સંજ્ઞાને અર્થ છે અતીત અનાગત અને વર્તમાન ભ ના સ્વભાવની વિચારણા એ પ્રકારની સત્તાવાળા જીવ રાશી કહેવાય છે, અર્થાત્ એવા જીવ જેમનામાં માનસિક જ્ઞાન તેમજ વિશિષ્ટ સ્મૃતિ મળી આવે. તેમનાથી જે વિપરીત હોય અર્થાત્ જેમનામાં માનસિક જ્ઞાન ન હોય તે અસંજ્ઞી કહેવાય છે. જે સંગી અને અસંજ્ઞી બને કેટિયથી અતીત હય, તેવા કેવલી સંજ્ઞ–ને અસંસી કહેવાય છે. એ કેન્દ્રિય, વિકસેન્દ્રિય અને સંભૂમિ પંચેન્દ્રિય જીવ અસંજ્ઞી હોય છે તેમનામાંથી કેન્દ્રિયામાં માનસિક વ્યાપારને અભાવ હોય છે, અને દ્વીન્દ્રિયાદિમાં વિશિષ્ટ મનેવનિનો અભાવ હોય છે, કેવલી અને સિદ્ધો નોસંજ્ઞી– અસંજ્ઞી હોય છે. કેવલિયો (અરિહન્ત)માં મનદ્રવ્યોને સમ્બન્ધ હોવા છતાં પણ તેઓ અતીત કાલિક, અનાગત કાલિક, અને વર્તમાનકાલિક પદાર્થોના સ્વભાવની પયલેચનારૂપ સંજ્ઞાથી રહિત છે. જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મોને ક્ષય થઈ જવ ને કારણે તેઓ કેવલજ્ઞાન અને કે લ દર્શનના દ્વારા જ સમસ્ત પદાર્થોને સાક્ષાત્ જાણે છે દેખે છે, એ કારણે તેમને નર્સરી કહેલ છે. એ જ પ્રકારે સિદ્ધ દ્રવ્ય મનથી રહિત હોવાના કારણે નોસંસી છે અને સર્વજ્ઞ હોવાના કારણે અસંજ્ઞી છે. એ જ અભિપ્રાયથી ભગવાને કહ્યું- હે ગતમ! જીવસંજ્ઞી પણ હોય છે, ખસી પણ હોય છે અને નસંસી–નો અસંજ્ઞી પણ હોય છે. હવે તેમનું દંડક કમથી નિરૂપણ કરે છે શ્રી ગૌતમસ્વામી- હે ભગવન ! નરયિક જીવ સંજ્ઞી હોય છે અગર અસંજ્ઞી હોય છે અથવા સંસી ને અસંશી હોય છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! નરયિક સંજ્ઞી પણ હોય છે, અપંજ્ઞી પણ હોય છે. જે સંજ્ઞીના ભાવથી નરકમાં ઉત્પન્ન થાય છે તે નારકો સંજ્ઞી કહેવાય છે અને જે અસંજ્ઞીના ભવથી નરકમાં ઉત્પન્ન થાય છે, તેઓ અસંશી કહેવાય છે. પણ નારક સંજ્ઞી–ને અસંજ્ઞી નથી હોતા, કેમકે તે એ કેવલી નથી થઈ શકતા. કેવલી ન થવાનું કારણ એ છે કે તેઓ ચારિત્રના અંગીકાર નથી કરી શકતા, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૮૦
SR No.006450
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy