SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ વૈમાનિકાનાનિમિત્તથી ( નવરં) વિશેષ ( નેરયલ્સ નેફ′′ દિ' તો વેચેહિ તોય વૈષમા જિરિયા નથિ ) નારકાને નારકના અને દેશના નિમિત્તથી પાંચમી ક્રિયા નથી થતી (નેરા નૅ મંતે નીવો હટ્ટ જિરિયા ?) હે ભગવન્! નારકજીવના નિમિત્તથી કેટલી ક્રિયાવાળા હાય છે? (ગોયમા ! સિય નિિિરયા) હૈ ગૌતમ કદાચિત ત્રણ ક્રિયાવાળા (સિય ચિિરયા ) કદાચિત ચાર ક્રિયાવાળા (સિય વશ્વ જિરિયા) હે કદાચિત પાંચ ક્રિયાવાળા ( ધ્વ` નાવ મેમાળિયાઓ ) એજ પ્રકારે યાવત્ વૈમાનિકાના નિમિત્તથી (નવર નેરયાઓ વેવામાં ય પંચમાં જિરિયા નથિ ) વિશેષ નારકાનાં અને દેવાના નિમિત્તથી પાંચમી ક્રિયા નથી થતી ( નેથાળ મંતે ! નીવ્રુત્િતે કૃતિ વિકરિયા ) હે ભગવન્ ! નારક જીવના નિમિત્તથી કેટલી ક્રિયાવાળા હાય છે ? (નોયમા ! તિષ્ઠિરિયા વિ, ૨૩ જિરિયા વિqચ વ્હિરિયા વિ) હે ગૌતમ! ત્રણ ક્રિયાવાળા, ચાર ક્રિયાવાળાપણુ અને પાંચ ક્રિયાવાળા પણ (નેરયા ન મ તે! નેહિ તો હૈં બિરિયા?) હે ભગવન્ નારા નારકોના નિમિત્તથી કેટલી ક્રિયાવાળા હાય છે ? (નોયમા ! તિ જિરિયા, ૨૩ જિરિયા) હે ગૌતમ! ત્રણ ક્રિયાવાળા, અને ચાર યિાવાળા ( વ નાવ નેમાળિહિતા) એજ પ્રકારે યાવતુ વૈમાનિકાથી ( નવર ંગોરાસિ રીરૢિ તે નહાનીનહિં તે) વિશેષ ઔદારિક શરીરવાળાઓના નિમિત્તથી જેમ જીવેાના નિમિત્તથી ( અમુહમારેળ મતે ! નીયામો રૂ વ્હિરિદ્?) હે ભગવન્ ! અસુરકુમાર દેવ જીવના નિમિત્તથી કેટલી ક્રિયાવાળા હેાય છે ? (નોયમા ! હેવ નેરૂત્ વત્તરિ ટૂંકુના) હે ગૌતમ! જેમ નારક સંબંધી ચાર દંડક (તંદ્દેશ્ય અસુમારે વ ચત્તરિ ટુંકના માળિયજ્ઞા) એજ પ્રકારે અસુરકુમાર સબન્ધી ચાર દંડક કહેવા જોઈએ (વ ( વજ્ઞિક માત્રેયન્ત્ર ) એજ પ્રકારે ઉપયાગ કરીને વિચાર કરી લેવા જોઈએ ( લીવે મનૂસે ય િિરદ્વુન્નતૢ ) સમુચ્ચય જીવ અને મનુષ્ય અક્રિય કહેવાય છે(સેત્તા અજિરિયાન પુજ્યંતિ) શેષ અક્રિય નથી કહેવાતા (સબ્બ કીવા ) બધાજીવ ( ઓરાજિયસરી હિતો ) ઔદારિક શરીરાથી ( તંત્ર રિયા) પાંચ ક્રિયાવાળા ( મેરફથયેવહિતો ) નારકો તથા દેવાથી (પંચ રિયા ) પાંચ ક્રિયાવાળા ( પુજ્યંતિ ) નથી કહેવાતા ( ) એ પ્રકારે ( વેલનાથવે ) એક-એક જીવપદમાં (પત્તર વર્તાર ટ્"કુા માળિયવા ) ચાર-ચાર દડક કહેવા જોઈએ . ( વ ત`ટ્સ) એ પ્રકારે આ દંડક ( સવેવિ નીવાવીયા ) અધાવથી આરંભીને (૬૩) દંડક હેાય છે || સૂ. ૪|| ટીકા :-આનાથી પૂર્વ એ પ્રતિપાદન કરેલ છે કે જીવાત્મા સાત અથવા આઠે પ્રકારના ક અન્ય કરે છે. હવે એ નિરૂપણ કરાય છે કે તે જીવ જ્ઞાનાવરણીય આદિ આઠ કર્માંના અન્ય કરીને કેટલી ક્રિયાઓથી યુક્ત બને છે ? શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! જીવ જ્ઞાનાવરણીય આદિ આઠ કમો અન્ધ કરીને કેટલી ક્રિયાવાળા બને છે ? અર્થાત્ કેટલી ક્રિયા દ્વારા જ્ઞાનાવરણ ક`ને ઉત્પન્ન કરે છે ? શ્રી ભગવાન-હે ગોતમ ! જીવ. જ્ઞાનાવરણીય કના અન્ય કરીને કદાચિત્ ત્રણ ક્રિયા એ દ્વારા પ્રાણાતિપાતને ઉત્પન્ન કરે છે, કદાચિત ચાર ક્રિયાવાળા બને છે. અર્થાત્ ચાર ક્રિયાઓ દ્વારા તેને નિષ્પન્ન કરે છે, કદાચિત્ પાંચ ક્રિયાવાળા થાય છે, અર્થાત્ પાંચ ક્રિયાઓ દ્વારા નિષ્પન્ન કરે છે. અહીં ત્રણ ક્રિયાએ કાયિકી અધિકરણિકી અને પ્રાદ્ધેષિક સમજવી જોઈએ. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૫
SR No.006450
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy