SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ગળાÇચ) અથવા ઘણા આહારક, એક અનાહારક ૫ (બૉ બારના ચબળાદારના ય) અથવા ઘણા આહારક, ઘણા અનાહારક ૬ (છ્યું હજુ છમ્મત) એ પ્રકારે આ ભંગ થાય છે. (વ નાવ થળિચક્રમરા)એ પ્રકારે સ્તનિતકુમારી સુધી (નિ વિષ્ણુ ગમતાં) એકેન્દ્રિયામાં અભંગક છે (વચિ ગાય પચિસ્થિતિવિજ્ઞોળિભુ તિયમંો) ઢોન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય તિય ચામાં ત્રણ ભાંગ (મજૂસ વાળમંતરસુ અમ્મા) મનુષ્ય અને વાનભ્યન્તરેમાં છભંગ. જાણવા (નો સળી નો અસળી નું મંતે ! નીવે જ શ્રાદ્ઘારવુ, બળદ્દાર", ?)-હે ભગવન્ ! ના સ'ની ના અસ'ની જીવ શુ આહારક છે કે અનાહારક છે ? (પોયમા ! સિય ગદ્દારણ શિય અળરાવણ, ચ) 'ચિત્ આહારક અને કથ ંચિત્ અનાહારક (વૅ મલે વિ) એજ પ્રકારે મનુષ્ય પણ (સિદ્ધે બળા) સિદ્ધ અનાહારક છે. (પુત્રુત્તેળ) પૃથકત્વ મહત્વની અપેક્ષાથી (નો સળી નો અસળી ઝીયાબદા વિજ્ઞળાદા વિ.)ના સ'ની ના અસ`જ્ઞી જીવ આહારક પણ છે, અનાહ!૨ક પશુ (મરૃક્ષેમુ તિય મળો) મનુષ્યમાં ત્રઝુ ભંગ (સિદ્ધા ગળાહાર) સિદ્ધઅનાહારક છે "સા ટીકા :-પ્રથમ સામાન્યતઃ આહાર દ્વારની પ્રરૂપણા કરાય છે— શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! જીવ આહારક હાય છે, અથવા અનાહારક હાય છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! જીવ સ્યાત્ આહારક હોય છે, સ્યાત્ આહારક હાય છે, તાત્પ એછે કે વિંગ્રહગતિ, કેવલી સમુદ્દાત, શૈલેશી અવસ્થા અને સિદ્ધાવસ્થાની અપેક્ષાએ અનાહારક સમજવાં જોઇએ અને તેમના સિવાય અન્ય અવસ્થાએની અપેક્ષાએ આહારક જાણવા જોઈએ. કહ્યું પણ છે–વિગ્રહગતિને પ્રાપ્ત, કેવલી સમુદ્દાત ને પ્રાપ્ત, અચાગિ અને સિદ્ધ જીવ અનહારક હોય છે, શેષ જીવ આહારક હોય છે ૫ ૧ ૫ સમુચ્ચયજીવની જેમ નૈયિક પણ કચિત્ આહારક, કથંચિત્ અનાહારક હાય એજ પ્રકારે અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણ કુમાર, અગ્નિકુમાર, વિદ્યુત્સુમાર, ઉદધિકુમાર દ્વીપ કુમાર, દિશાકુમાર, પવનકુમાર અને તનિતકુમાર, પૃથ્વીંકાયિક આદિ એકેન્દ્રિય દ્વીન્દ્રિય શ્રીન્દ્રિય, ચતુરિન્દ્રય, તિર્યંચ પચેન્દ્રિય, મનુષ્ય. વાનભ્યન્તર, જ્યાતિષ્ક અને વૈમાનિક પણ સ્યાત્ આહારક અને સ્યાત્ અનાહારક હોય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સિદ્ધ જીવ આહારક હેય છે અથવા અનાહારક હાય છે ? શ્રી ભગવાન હૈ ગૌતમ! સિદ્ધ આહારક નહીં, અનાહારક હાય છે. એ પ્રકારે સામાન્ય રૂપથી જીવની તથા નારક આદિ ચાવીસે દડકાના વિશેષ જીવની આહારક–અનહારકતાની પ્રરૂપણા કરીને હવે તેમની બહુવચનમાં પ્રરૂપણા કરે છે— શ્રી ગૌતમસ્વામી મ્હે ભગવન્ ! ઘણા જીવા આહારક હેાય છે અથવા અનાહારક હેાય છે? શ્રી ભગવાન્-હે ગૌતમ! કોઈ જીવ આહારક પણ હોય છે અને કેઈ અનાહાક પણ હોય છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૩૦
SR No.006450
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy