SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ વિનષ્ટ કરીને અર્થાત પુરી રીતે બદલીને અપૂર્વ વર્ણ, ગંધ, રસ, સ્પગુણને ઉત્પન્ન કરીને પિતાને ગ્ય શરીર ક્ષેત્રમાં અવગાઢ પુદ્ગલને સમસ્ત આત્મપ્રદેશથી આહાર કરે છે. એમ કહ્યું છે. અહારના રૂપમાં ગ્રહણ કરેલા તે પુદ્ગલે શ્રોન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, તથા રસનેન્દ્રિય, તથા સ્પર્શેન્દ્રિયના રૂપમાં તથા ઈષ્ટ, કાન્ત, પ્રિય, શુભ, મનજ્ઞ, અને મન આમ રૂપમાં પરિણત થાય છે, અભિલષણ્ય, તૃપ્તિ જનક તેમજ લઘુ હોવાના કારણે ઊધ્ધ રૂપમાં પરિણત થાય છે, ભારે રૂપમાં નહીં. સુખરૂપ પરિણત થાય છે. દુખ રૂપ નહીં. એ પ્રકારે અસુરકુમાર દ્વારા ગૃહીત આહાર પુદ્ગલ તેમને માટે પુનઃપુનઃ પરિણત થાય છે. શેષ કથન નારકોના કથનની સમાન સમજવું જોઈએ. અસુરકુમારની જેમ જ નાગકુમારે. સુવર્ણકુમારે, અગ્નિકુમાર, વિધુસ્કુમારે, ઉદધિકુમારે, દ્વીપકુમારે, દિશાકુમાર. વાયુકુમારે. સ્વનિતકુમારની વક્તવ્યતા પણ કહી દેવી જોઈએ. વિશેષતા એ છે કે એમના અભેગનિવર્તિત આહાર ઉત્કૃષ્ટ દિવસ પૃથકત્વથી થાય છે. આ કથન પત્યેના અસંખ્યાતમા ભાગની આયુવાળા તથા તેનાથી અધિક આયુવાળાઓની અપેક્ષાથી સમજવું જોઈએ. એ સૂ૦ ૨ ! પૃથિવીકાયિકોં કે સચિત આહારાદિ કા નિરૂપણ શબ્દાર્થ-(રૂઢવિવારૂચા મતે સાહારી) હે ભગવન્! પૃથ્વીકાયિક આહારાથી છે? (દંતા બાપટ્ટી) હા, અહારાથી છે (પુલિફા મંતે વાચક નાણાટ્ટે સમુum) હે ભગવન્ ! પૃથ્વીકાયકોને કેટલા કાળમાં આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે ? (જોયા! પુરમચવિરહિણ)-હે ગૌતમ! પ્રતિ સમય વિરહ સિવાય (માહાટું સમુરુ) આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે. (વિજાફા મંતે ! ક્રિાહારમારિ –હે ભગવન! પૃથ્વીકાયિક કઈ વસ્તુને આહાર કરે છે? (gવું ના જોરરૂચ) એ પ્રકારે કે જેવું નારકનું કથન (વાવ તારું શરૂ fi આત્તિ ) યાવત્ કેટલી દિશાઓથી તે દ્રવ્યને ગ્રહણ કરે છે? (HT! નિઃasium છિિલં)-હે ગૌતમ! વ્યાઘાત ન થતાં છ દિશાઓથી (વાપાચં ) વ્યાઘાતની અપેક્ષાએ રોકાણ થાય તે (નિય સિવિલ) કદાચિત ત્રણ દિશાઓથી (fણા નવિિીં ) કદાચિત્ ચાર દિશાઓથી (fસર વંવિલં) કદાચિત પાંચ દિશાઓથી. (નવ) વિશેષ (સનં વાર ન મારૂ)બહુલતાનું કારણ અહીં નથી કહેવાતું (વાગો વાંઢ નીઝ ઢોયિ હારુદ્ર સુશિરા) વણથી કાળા નીલા, લાલ પીળા અને વેત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૨૦૬
SR No.006450
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy