SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર્યુક્ત કથનને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે હે ગૌતમ ! એ અર્થાત્ ઉપશમક તેમજ ક્ષપક જીવ જે સૂક્ષ્મ સર્પરાય અવસ્થામાં હાય, તેજ જ્ઞાનાવરણીય કર્મીના જઘન્ય સ્થિતિબન્ધ કરે છે. ઉપશમક અને ક્ષપક સૂક્ષ્મ સર્પરાયથી ભિન્ન જીવ જ્ઞાનાવરણીય કર્મોના અજઘન્ય અન્યક બને છે, અર્થાત્ કાંતા મધ્યમ સ્થિતિના અથવા ઉત્કૃષ્ટ સ્થિતિના અન્ય કરે છે. જે પ્રકારે જ્ઞાનાવરણીય કર્મીના જઘન્ય અન્યકનું કથન કરાયુ છે, એજ પ્રકારે અન્ય કર્મોના જઘન્ય અન્યકેાના પણ વ્યાખ્યાન સમજી લેવાં જોઇએ એ ઉલ્લેખ કરતાં કહે છે. પૂર્વોક્ત કથનના અનુસાર માહનીય અને આયુકાઁના સિવાય શેષ કર્મોના પણ કથન સમજી લેવાં જોઇએ. એમ કહેવુ છે, શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! મેહનીય કર્મીની જઘન્ય સ્થિતિ ખાંધનાર કાણુ કહ્યા છે. શ્રી ભગવાન-હે ગૌતમ! અન્યતર માદર સમ્પરાય માહનીય કર્મીની જઘન્ય સ્થિતિના બધા કહેલ છે, પછી તે ઉપશમક હોય કે ક્ષપક હોય. હે ગૌતમ ! આ મેહનીય ક્રમ ના જઘન્ય સ્થિતિ અન્વક કહેલ છે. આ ક્ષપક અને ઉપશમક બાહર સ`પરાયથી ભિન્ન જીવ માહનીય કર્મની જ્જન્ય સ્થિતિના ખન્ધક થાય છે. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! આયુક્રમ ની જઘન્ય સ્થિતિના અન્ધક યા જીવ કહેલ છે. શ્રભગવાન-હે ગૌતમ ! જે જીવ અસÀપ્યાદ્ધા પ્રવિષ્ટ થાય છે, તેની આયુ સ નિરૂદ્ધ હાય છે. જેના ત્રિભાગ આદિ પ્રકારથી સંક્ષેપ ન થઈ શકે, તેવા અદ્ધા કાલ અસં ક્ષેપ્યાદ્ધા કહેવાય છે. તેમાં જે જીવ પ્રવિષ્ટ થાય તે અસક્ષપ્યાદ્વા પ્રવિષ્ટ કહેવાય છે. એવા જીવનું આયુષ્ય સનિરૂદ્ધ કહેવાય છે અર્થાત્ ઉપક્રમના કારણે। દ્વારા અતિ સક્ષિપ્ત કરેલ હેાય છે. તાત્પર્ય એ છે કે, તે આયુષ્ય, આયુ અન્યના સમય સુધી જ હાય છે, આગળ નહી, અર્થાત્ આયુના બન્ધ થતાં જ તે અયુષ્ય સમાપ્ત થઈ જાય છે તેના અયુષ્ય મધુ કાળ આઠે આ પ્રમાણ અધાર્થી માટેા કાળ હાય છે. શેષ એક આકર્ષી પ્રમાણ હેાય છે. તે જીવનુ સનિરૂદ્ધ આયુષ્ય એટલું જ હોય છે. અસ Àપ્યાદ્વા પ્રવિષ્ટ જીવ આયુષ્ય અન્ધાદ્ધાના ચરમ કલના સમયમાં અર્થાત્ એક આક પ્રમાણે અષ્ટમ ભાગમાં સર્વ જઘન્ય સ્થિતિને ખાંધે છે. તે સ્થિતિ શરીર પર્યાપ્તિ અને ઇન્દ્રિય પર્યાપ્તિ ને ઉત્પન્ન કરવામાં સમથ અને ઉચ્છવાસ પĮપ્તિને ઉત્પન્ન કરવામાં અસમર્થ બને છે. અહીં ચરમકાલ સમય, શબ્દના જે પ્રયાગ કરાયા છે. તેનાથી કાળના ખધાર્થી સૂક્ષ્મ અ་શત્રુ ગ્રહણ ન કરવું' જોઈએ. પરંતુ પૂર્વીક્ત જ કાળ સમજવા જોઇએ, કેમ કે તેનાથી આછા કાળમાં આયુના અન્ય થાય છે એવા સભવ નથી. અભિપ્રાય એ છે કે, જીવ એ પ્રકારના હાય છે–સેાપક્રમ અયુષ્યવાળા અને નિરૂપ ક્રમ આયુષ્ય વાળા, દેવ, નારક, અસંખ્યાત વના આયુષ્ય વાળા તિર્યંચ અને મનુષ્ય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૧૬૦
SR No.006450
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy