SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ તો તેને અખાધાકાલ દશસા વર્ષના થાય છે, અર્થાત્ પેાતાના અન્ધકાળથી લઇને એક હજાર વર્ષો સુધી તે પેાતાના ઉદય દ્વારા જીવને કોઈ બાધા નથી પહોંચાડતા. યશઃકીર્તિ નામકમ અને ઉચ્ચગેાત્રના અન્ય પુરૂષ વેદના સમાન જ સમજવા જાઈએ, પણ વિશેષતા એછે કે યશકીતિ નામકર્માના જઘન્ય સ્થિતિ ખન્ધકાળ આઠ મુહૂત'ને છે. સંજ્ઞી પચેન્દ્રિય જીવાના અન્તરાય ક્રમના અન્યના કાળ તેટલે જેટ્લા જ્ઞાનાવરણીય કર્મોના કાળ કહેવાયેલા છે શેષ બધાં સ્થાનામાં તથા કમ, સસ્થાન નામકમ, વણ નામકમ, ગન્ધ નામકર્મામાં અન્યના જઘન્ય કાડાકોડી સાગરાપમ કહેલા છે. જ છે કે હનન નામ ફાલ અન્તઃ સ ઉત્કૃષ્ટ સ્થિતિબન્ધનો કાળ તેજ સમજવા જોઈએ જે તેમની કહી છે. વિશેષતા એ છે કે તેમને અખાધા કાળ અને અખાધાકાળ જોઈએ, એ પ્રકારે અનુક્રમથી અન્તરાય સુધી બધી પ્રકૃતિયાના અન્ય કહેવા જોઇએ. સજ્ઞી પચેન્દ્રિય અશ્વકની અપેક્ષાથી જ્ઞાનાવરણીય કર્મીના જઘન્ય સ્થિતિ અન્ય જે જે કહેલ છે, તે ક્ષપક જીવને તે સમયે થાય છે, જ્યારે એ પ્રકૃતિયાના અન્યના ચરમ સમય હાય. નિંદ્રાપ’ચક અસાતા વેદનીય, મિથ્યાત્વ, કષાય દ્વાદશક આદિના ક્ષપણથી પહેલા અન્ય હાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ સામાન્ય સ્થિતિ ન્યૂન ન કહેવા તેથી જ તેમના જઘન્ય અન્ય પણ અન્તઃ કાડાકેાડી સાગરાપમના હેાય છે. ઉત્કૃષ્ટ પણ અન્ત કાડાકોડી સાગરૈપમ પ્રમાણ અન્ય અત્યન્ત સ ́લેશ યુક્ત મિથ્યા-ષ્ટિના સમજવા જોઇએ. તિ 'ચાયુ, મનુષ્યાયુ અને દેવાયુના ઉત્કૃષ્ટ બન્ધ તેમના અન્ધકોમાં જ અતિવિશુદ્ધ હાય છે, તેમને થાય છે, પ્રસૂ॰ ૧૨) ૧૫૭
SR No.006450
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy