SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ (પીપમનો જ્યાં જયાં જઘન્યર્થી 3 કે 1 છે ત્યાં ત્યાં જઘન્ય રૂપે તે ભાગ અસ ખ્યાતમા ભાગ છે છે એમ) કહેવા જાઇએ. અને ઉત્કૃષ્ટ રૂપે તે ભાગ પૂરેપૂરા કહેવા જોઈએ.યશ:કીતિ અને ઉચ્ચગેાત્ર નામકર્માને, એકેન્દ્રિય જીવ, જઘન્યથી પક્ષેપમા અસ ખ્યાતમા ભાગ આછા અવા સાગરોપમના અને ઉત્કૃષ્ટ રૂપે સાગરાપમનો પ્રેપૂરા ૐ ભાગનો ખધ કરે છે. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! એકેન્દ્રિય જીવ અન્તરાય કમ નો બંધ કેટલા કાળનો કરે છે. શ્રી ભગવાન્ હેગૌતમ, એકેન્દ્રિય જીવ જેવી રીતે જ્ઞાનાવરણીય કના અધ જઘન્યથી પલ્યે પમનો અસંખ્યાતમા ભાગ ઓછા એવા સાગરોપમનો હૈં ભાગનો અને ઉત્કૃષ્ટથી સાગરોપમનો પૂરેપૂરા ૐ ભાગનો, કરે છે તેવી રીતે અંતરાય કાઁનો પણ અટલા સમયનો અંધ કરે છે. ! સૂ॰ ૧૧ ॥ દ્વીન્દ્રિયાદિકની સ્થિતિનું કથન. શબ્દો:-(ÀËનિયાળ અંતે નીવા બાવળિજ્ઞક્ષ મન્ન િવયંતિ)-હે ભગવન્! એ ઇન્દ્રિય જીવે જ્ઞ નાવરણીય ક્રમ કેટલા સમયનુ માંધે છે? (गोयमा ! जहणेणं सागरोवमपणवीसाए तिणि सत्तभागा, पलिओ मस्स असंखेज्जइ મામેળ ઝળયા) હે ગૌતમ! જઘન્યથી, પચ્ચીસ સાગરોપમનો ૐ ત્રણ સપ્તમાંશ ભાગ, તેમાંથી પલ્યાપમના અસખ્યાતમ ભાગ આછો એટલે કળ છે ઈન્દ્રિય જીવ, જ્ઞાનાવરણીય ક્રને ખાંધે છે. (શેતેળ તે ચેત્ર હવુળે વંયંતિ)-ઉત્કૃષ્ટથી તે પરિપૂર્ણ અર્થાત્ પૂરેપૂરા પચ્ચીસ સાગરોપમના ૩ ભાગ પ્રમાણ ખાંધે છે. (Ë નિાવંચામ્સ વિ)-એ પ્રમાણે નિદ્રાપ'ચકની પણ સ્થિતિ સમજવી. (વં જ્ઞા નિયિાળ મળિત તા યે ચિાળ વિ માળિયö)-જે પ્રમાણે એકેન્દ્રિયના બંધ કહ્યો છે તે પ્રમાણે બે ઈન્દ્રિયાનો અધ કહેવા જોઇએ. (નવર) વિશેષમાં (લાળોથમવળવીલાણ સદ્દ માળિયન્ય)-પચ્ચીસ સાગરેપમની સાથે એ પ્રમાણે કહેવુ જોઈએ. (જિબોવમક્ષ અસંવે મેળળયા) તેમાંથી પુલ્યે પમનો અસંખ્યાતમા ભાગ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૪૫
SR No.006450
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy