SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ (નોયમા ! નર્ાં અંતો સરોયમોટાજોરીબો) હે ગૌતમ ! જઘન્યથી 'તઃ કાડા, કાઢી સાગરાપમની છે, (જોસેળ વિ બંતો સાળોત્રમજોાયોટીક) ઉત્કૃષ્ટથી પણ અંતઃ કોડાકોડી સાગરોપમની તિર્થંકર નામકર્મીની સ્થિતિ છે. (છ્યું નથ તો સત્તમાળા તલ્થ મેળ મ ાવાદીઓ)-એ પ્રમાણે જ્યાં જ્યાં જઘન્યથી એક સપ્તમાંશ 3 ભાગ કહ્યું છે, ત્યાં ત્યાં ઉત્કૃષ્ટથી દસ કોડાકોડી સાગરોપમ સમજવું. (સાતસચારૂં અવાદા) અને તેના દસસે—એક હજાર વર્ષના અબાધાકાળ સમજવા (લયાકૂળિયા મંદુિ મ્મુનિસેનો) વળી તે અખાધાકાળ વગરની કર્મીની સ્થિતિ તે ક્રના નિષેક કાળ છે એમ સમજવુ. (નથ àા સત્તમાળા, તલ્થ ૨ેસેમાં ત્રીસ સારેત્રમ કાઢીબો) જ્યાં જ્યાં જઘન્યથી એ સપ્તમાંશ ૐ ભાગ કહ્યું છે ત્યાં ત્યાં ઉત્કૃષ્ટથી વીસ કડાકોડી સાગરોપમ સમજવું. (વીસ ચ વાતનયા`ચાન્હા)-અને તેને વીસસે બે હજાર વર્ષના અખાધાકાળ સમજવા. (અવાકૂળિયા ટ્ટિ મનિલેશો) વળી તે અખાધાકાળ વગરની ક`સ્થિતિ તે કને નિષેધ કાળ છે એમ સમજવુ (૩૨ા ગોચસ્સાં પુજ્જા-હે પ્રભુ ઉચ્ચગેાત્ર નામકર્માંનો સ્થિતિ સંબંધી પ્રશ્ન કરું છું. ( 1યમા! નોળ અટ્ટુ મુદ્દુત્તા)-હે ગૌતમ! જઘન્યથી આઠ મુર્હુતની છે. (સTMોલેન ચૂસતોહોવમજોડાજોડીો) ઉત્કૃષ્ટથી, દસ કોડાકોડી સાગરાપમની છે. (સ ચ વારસચાડું કાન્હા) તેને એક હજાર વર્ષાંતેા અબાધા કાળ છે (વાળિયા ટ્રિકૢ મનિલેળો)-તે અખાધા કાળ વગરની ક સ્થિતિ તે કર્માંના નિષેકના કાળ છે (નીચાનોયસ પુચ્છા)હૈ પ્રભુ નીચગેાત્ર નામકર્માંની સ્થિતિ સંબંધી પ્રશ્ન કરું છું. (ગોચમા ! હા અવજ્ઞવિદાયોતિનામરસ)--હે ગૌતમ ! અપ્રશસ્ત વિહાયાગત નામકમની સ્થિતિના સમન તે સમજવી. (અંતરારૂÇાં પુછા) હે પ્રભુ, અંતરાય નામકમની સ્થિતિ સંબંધી પ્રશ્ન કરું છું. (નોયમ! નાં અંતે મુદુત્ત-હે ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂત ની છે, અને (જ્જોલે તીસ સારવમજોઽાયોટીગો)-ઉત્કૃષ્ટથી, ત્રીસ કેડાર્કાડી સાગરે પમની અંત રાય નામકર્મીની સ્થિતિ છે. (તિનિ ચ વારસચારૂં અવાદા)-તેને ત્રણ હજાર વર્ષના અબાધાકાળ છે. ( વાકૂળિયા ટ્રકું ધર્મનિલેો) તે અખાધાકાળ વગરની ક્રમ સ્થિતિ તે ક્રના નિષેકના કાળ છે, ટીકા-હવે એકેન્દ્રિય જાતિ નામક માદિ કર્મોની સ્થિતિની પ્રરૂપણા ‘નિરૂપણ’ કરવામાં આવે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૧૧૮
SR No.006450
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy