SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ જે નિરયિકાને નરકગતિમાં ઉત્પન્ન થવામાં એકજ સમય થયો હોય તે પ્રથમ સમયવતિ રિયિક કહેવાય છે. અર્થાત્ એકી સાથે નરકગતિમાં ઉત્પન્ન થયેલા જે જ છે. તેને પ્રથમ સમયવતિ જીવ કહેવામાં આવેલ છે. એવા પ્રથમ સમયવતિ નરયિક ની કાયસ્થિતિને કાળ કેટલે કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ! “gવં સમાં પ્રથમસમયવતિ નિરયિ કોની કાયસ્થિતિને કાળ એક સમયને છે. કેમકે-અપર્યાપ્ત જીવેની કાયસ્થિતિ એકજ સમયની હોય છે. “ગઢમામચનેoi મંતે !” હે ભગવન જે નિરયિકોને નરકમાં ઉત્પન્ન થવામાં બે વિગેરે સમય વીતી ગયેલ હોય એવા નરયિકો અપ્રથમસમયવતિ નરયિક કહેવાય છે. તેમની કાયસ્થતિ નો કાળ કેટલો કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હું ગૌતમ! તેમની કાયસ્થિતિને કાળ નાં સવાર સારું કોણેoi તેજી સારવમાÉ, સમઝાઝું જઘન્યથી એક સમયે કમ દસ હજાર વર્ષને છે. અને ઉત્કૃષ્ટથી એક સમયકમ ૩૩ તેત્રીસ સાગરોપમ ને છે. “પદમણમત્તિવિસરવોળિયાં મંતે !” પ્રથમસમયવતિ જે તિર્યનિક જીવ છે, તેમની કાયસ્થિતિ ને કાળ કેટલો કહેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જોયા! પ્ર સમય’ હેગૌતમ ! તેમની કાયસ્થિતિને કાળ એક સમય ને છે. “જનસમરતિવિહૂનોળવાળું,” હે ભગવન જે તિર્યનિક અપ્રથમસમયવતી છે, તેઓની કાયસ્થિતિને કાળ કેટલે કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- યુવા મવITદુi સમઝ કોણે વળતરૂલા હે ગૌતમ ! તેમની કાયસ્થિતિનકાળ જઘન્યથી એકસમય કમ ફુલક ભવગ્રહણ રૂપ છે, અને ઉત્કૃષ્ટથી તે વનસ્પતિકાળ પ્રમાણ અનંતકાળરૂપ છે. “હમમ. ચમધૂળે મતે ” હે ભગવન્! પ્રથમ સમયવતી મનુષ્યની કાયસ્થિતિને કાળ કેટલે કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! તેમની કાયસ્થિતિનકાળ “ સચ” એક સમય ને છે. ‘પદમનમણે હે ભગવન્! અપ્રથમસમયવતી મનુષ્યનકાળ કેટલા સમયને કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “હુકા “મવમાં મળે કોલેજો સિuિr |ક્રિોવમારું પુલ્વેદિપુદુત્તમ મહારું હે ગૌતમ ! તેમને જઘન્યકાળ એક સમયકમ મુદ્દભવ ગ્રહણરૂપ છે. અને ઉત્કૃષ્ટકાળ પૂવકેટ પ્રથકૃત્વવધારે ત્રણ પાપમાને છે. તેવે ના નgg) દેવેની કાયસ્થિતિ નારકેની કાયસ્થિતિના કથન પ્રમાણે જ છે. “ઢમસમય મંતે !હે ભગવન ! પ્રથમસમયવતી જે સિદ્ધ છે તેમની કાયસ્થિતિને કાળ કેટલે કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! તેમની કાયસ્થિતિનકાળ એક સમયને છે. “ગઢમસિળ અંતે!” હે ભગવન્! અપ્ર થમસમયવતી જે સિદ્ધ છે, તેમની કાયસ્થિતિને કાળ કેટલે કહેલ છે? આ જીવાભિગમસૂત્ર ૪૮૨
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy