SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષાથી ૫ પાંચ મહાવિદેહમાં અને જ્યાં પર્યાપ્ત બાદર તેજસ્કાયિક જીવોના સ્થાન છે ત્યાંજ અપર્યાપ્તક બાદર તેજસ્કાયિક જીના સ્થાને છે, તેથી પ્રત્યેક શરીર બાર વનસ્પતિકાચિકેના કરતાં બાદરપર્યાપ્તક તેજસ્કાયિક જીવ અસંખ્યાતગણા ઓછા છે. એ રીતનું કથન સ્પષ્ટ થઈ જાય છે. તથા તેના કરતાં તેઓ અસંખ્યાતગણું વધારે છે. એ કથન પુષ્ટ થાય છે. કેમકે બાદર વનસ્પતિકાયિક જીવ ત્રણે લોકમાં છે. પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાનપદમાં એજ પ્રમાણેનું કથન કરવામાં આવેલ છે– િof भंते ! बादरवणस्सइकाइयाणं पज्जत्तगाणं ठाणा पण्णत्ता ? गोयमा ! सटाणेणं सत्तसु घणोदहीसु सत्तसु धणोदहिवलएसु अहोलोए पायालेसु भवणेसु भवणपत्थडेस उढलोए कप्पेसु विमाणावलियासु विमाणपत्थडेसु तिरियलोए अगडेसु तलाएसु नदीसु दहेसु बावीसु पुक्खरिणिसु गुंजालियासु सरेसु सरपंतिसु, उज्झरेसु चिल्लालेसु पल्ललेसु, दीवसु, समुदसु सव्वेसु चेव जलासएसु जलढाणेसु एत्थण बायरવરસાચા પત્તજ ટાઇri guyત્તા” તથા “વ રાચર વધારસરૂयाणं पज्जत्तगाणं ठाणा पण्णत्ता तत्थेव बायर वणरसइकाइयाणं अपज्जHTTIળ કાળા પત્તા આ કથનને ભાવ એ છે કે-ઉર્વીલોકમાં. મળેલકમાં, અને અધેલકમાં બધેજ બાદર વનસ્પતિકાયિકોના સ્થાને છે. અધેલોકમાં, સાત ઘોદધિમાં સાત ઘને દધિવાતવલય વિગેરેમાં ઉદ્ઘલેકમાં, કપમાં વિમાનાવલિકા વિગેરેમાં, મધ્યલેકમાં જેટલા જલાશય જલસ્થાન વિગેરે પ્રદેશ છે. તેમાં તેના સ્થાનો છે. જ્યાં પર્યાપ્ત બાદ વનસ્પતિકાચિકેના સ્થાને છે. ત્યાંજ અપર્યાપક બાદર વનસ્પતિકાયિકના સ્થાને છે. તેથી આ રીતે તેઓના ક્ષેત્રનું અસંખ્યાતગણ પણ હેવાથી પ્રત્યેક શરીર બાર વનસ્પતિકાયિક, બાદર તેજસ્કાયિકેના કરતાં અસંખ્યાતગણુ થઈ જાય છે “સાયબોજા અવે ” પ્રત્યેક શરીર બાર વનસ્પતિકાયિકના કરતાં બાદર નિગોદ અસંખ્યાત ગણા વધારે છે. કેમકે બાદર નિગોદની અવગાહના અત્યંત સૂક્ષમ હોય છે, અને તે ઘણુ કરીને બધેજ જળમાં હોય છે. પનક–પાંચ વર્ણના ક્લન શેવાળ વિગેરે તે જલમાં અવશ્યક હોય જ છે. એ બાદર અનંતકાયિક છે. અને અનંતગણુ છે. “વાર પૂઢવિવાદ્ય સંજ્ઞ Tr' તેના કરતાં અર્થાત્ બાદર નિગોદના કરતાં બાદર પૃથ્વીકાયિક અસંખ્યાત ગયું છે. કેમકે તેમને સદ્ભાવ આઠ પૃથિવિમાં વિમાનમાં ભવનમાં અને પર્વતાદિકમાં મળી આવે છે. શાક વાર અસંવેળા ’ તેના કરતાં બાદર અષ્કાયિક, બાદર વાયુકાયિક, અસંખ્યાતગણી વધારે એ માટે છે કે પૃથિવી કરતાં જલનું અધિકપણું છે. અષ્કાયિકના કરતાં વાયુકાયિક જીવ અસંખ્યાત ગણું વધારે કેમકે સુષિર વિગેરે સ્થાનમાં બધેજ તેઓને સદ્ભાવ રહે જીવાભિગમસૂત્રા ૩૬૮
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy