SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ મંરે ! માણ પુઢવી નાના રિચા goiા' હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીમાં જે નરકે છે. તે બધા કેવા પ્રકારનાં સ્પર્શવાળા હોય છે? આ પ્રશ્ન ના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે –“જોયા ! રે કહી નામg સિત્તેરૂ વા' હે ગૌતમ ! અસિપત્ર-તલવારનો જે સ્પર્શ હોય છે. તે તથા “ગુરૂવા? અસ્તરાની ધારને “રંવારીરિચાર વા’ કદબચી રિકા પત્ર-એટલે કે આ એક તીક્ષણ ધારવાળા પાનવાળું ઘાસ હોય છે. તેનો “સત્તારૂવા’ શક્તિ નામના આયુધ વિશેષની ધારને “તરૂવા ભાલાની ધારને “તમારવા તેમર નામના શસ્ત્ર વિશેષની ધારને નારાયો; વા’ બાણના અગ્રભાગને “તૂટશે; વા’ શૂલના અગ્રભાગને ‘ વા’ લગુડ-લાકડીના અગ્રભાગને “મિહિviફ વા' ભિડિપાલના અગ્રભાગને “જિસ્ટર લા' સોઈના જૂડાના અગ્રભાગને “વિચછૂટું વા' કરેંચને (કુદને) વિઠ્ઠરણ વા' વીંછિના ડંખને “ પંતિ વા’ અંગારાના સ્પર્શને “ના વા” અગ્નિની જવાલાને “પુખ્ખદ વા” કુર્મર અગ્નિને અરવીતિ વા’ અનિર્વિચ્છિન્ન અગ્નિની જવાલાને “ઝાડુ વા' અલાતનામ બળતા લાકડાની અગ્નિને “પુદ્ધારાળી વા’ શુદ્ધ અગ્નિ–અર્થાત્ તપેલા લખંડના પિંડના અગ્નિને અથવા વીજળી વિગેરેને જે સ્પર્શ હોય છે, “માયા સિવા’ ગૌતમસ્વામી પ્રભુ ને પૂછે છે કે હે ભગવન એ જ સ્પર્શ આ નરકને હોય છે? અહિયાં સૂત્રમાં બધે ઈતિ શબ્દ ઉપમાભૂત વસ્તુસ્વરૂપની પરિસમાપ્તિ સૂચક છે. તથા “વા” શબ્દ પરસ્પરમાં સમુચ્ચયન વાચક છે. તેથી અહિયાં કઈ પણ નરકાવાસને સ્પર્શ શરીરના અવયને છેદક હોય છે. કેઈ નરકાવાસને સ્પર્શ શરીરના અવયને ભેદક હોય છે. કઈ નરકાવાસનો સ્પર્શ વ્યથા જનક હોય છે. કેઈ નરકાવાસને સ્પર્શ દાહજનક હોય છે. ઈત્યાદિ પ્રકારથી સમતા બતાવવા માટે અનેક પ્રકારના આ ઉપમારૂપ બનેલા પદાર્થો અહિંયાં ગ્રહણ થયેલ છે. તેથી જ્યારે ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું કે-આ ઉપમાં રૂપ અસિપત્ર વિગેરેને જે સ્પર્શ હોય છે, શું એ જ સ્પર્શ આ નારકાવાસ હોય છે? ગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“ો રૂળ કમ આ કથન બબર નથી. કેમકે “જોચના! હે ગૌતમ! “મીરે વળાવમા પુઢવી mar? આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસે “ ગળકૂતરાચેવ નાર અમદામ તાવ જાણે ” આ અસિપત્ર વિગેરેના અગ્રભાગના સ્પર્શ કરતાં પણ અત્યંત અનિષ્ટતર અકાંતતર, અપ્રિયતર, અમનમતર, એ તેને સ્પર્શ કહેલ છે. “નાવ કહેવત્તમા પુઢવી' રત્નપ્રભા પૃથ્વીના નારકાવાસની જેમ જ શર્કરા પ્રભા, વાલુકાપ્રભ પંકપ્રભા ધૂમપ્રભા તમ પ્રભા, અને તમસ્તમ પ્રભા પૃથ્વીના નારકાવાસ પણ અસિપત્ર વિગેરેના સ્પર્શ કરતાં પણ અનિષ્ટ જીવાભિગમસૂત્ર ૬૦
SR No.006444
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy