SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ એ પ્રકારના હોય છે. ત' ના' તે બે પ્રકાર આ પ્રમાણે છે. ‘વજ્ઞત્તગમય નૈતિય નરુચર પંચયિ તિવિજ્ઞોળિયા પર્યાપ્ત ગભ જ જલચર પૉંચેન્દ્રિયતિય ચૈાનિક અને ‘અન્નત્તન મન ત્તિય િિવલનોળિયા' અપર્યાપ્તક ગજ જલચર ૫'ચે ન્દ્રિય તિર્યંચૈાનિક ‘હૈ તં મન તિય ચરવિદ્ધિ તિવિજ્ઞોળિયા' આ પ્રમાણે આ ગર્ભજ જલચર પચેન્દ્રિય તિયઐાનિક જીવેા એ પ્રકારના કહ્યા છે. હવે સૂત્રકાર સ્થલચર પચેન્દ્રિય તિય ચૈાનિક જીવેનું વર્ણન કરે છે. તેમાં ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે ત્તેજિત થયા પંવિવિધ સિવિલ નોળિયા' હે ભગવન્ સ્થલચર પાંચેન્દ્રિય તિય ચૈાનિક જીવા કેટલા પ્રકારના કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે થરુર વિચિ ત્તિવિવજ્ઞોળિયા સુવિા પાસા' હે ગૌતમ ! સ્થલચર પોંચેન્દ્રિય તિય ચૈનિક જીવા બે પ્રકારના કહ્યા છે. ‘સંજ્ઞા' જેમકે ‘ચાચ થયર पंचिदिय तिरिक्खजोणिया ' ચતુષ્પદ (ચાર પગવાળા) સ્થલચર ૫'ચેન્દ્રિય તિય ચૈાનિક અને ‘સિપ્પ થરુચર મંવિવિધ સિવિલનોળિયા, પરિસપ સ્થલચર પચેન્દ્રિય તિગ્યેાનિક, ફરીથી શ્રીગૌતમસ્વામી પૂછે છે કે સેસિં ચÇચથરુચર મંચિચિ તિવિજ્ઞોળિયા' હે ભગવન્ ચતુષ્પદ સ્થલચર પચેન્દ્રિય તિ ચૈનિક જીવાના કેટલા ભેદ કહેવામાં આવ્યા છે ? ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે 'च उपयथलयर पंचिंदिय तिरिक्खजोणियाસુવિહા રળત્તા' હે ગૌતમ ! ચતુષ્પદ સ્થલચર પચેન્દ્રિય તિય જ્ગ્યાનિક જીવા મે પ્રકારના કહ્યા છે. જેમકે ‘સંમુષ્ઠિ ચચચચર પંચયિતિકિલ નોળિયા' સોંમૂર્ણિમ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિય જ્ગ્યાનિક અને દમवक्कतिय चउपय થજીયર પંન્વિયિ સિવિલ લોનિયા' ગજ ચતુષ્પદ્મ સ્થલચર પંચેન્દ્રિય તિયગ્યાનિક‘દેવ નયાનું સદેવ પળો મેગ્નો' જે પ્રમાણે જલચર જીવાના ચાર ભેદો કહ્યા છે. એજ પ્રમાણે સ્થલચર જીવેાના પણ ચાર ભેદો કહેવા જોઇએ. જેમકે સ્થલચર ચતુષ્પદ જીવે ના મૂલ એ ભેદ થાય છે. જેમકે એક સમૂષ્ટિ મચતુષ્પદ અને ખીજો ગજચતુષ્પદ છે. તે પર્યાસ પણ હોય છે. અને અપર્યાપ્ત પણ હોય છે, એ જ પ્રમાણે સંમૂમિ ચતુષ્પદ પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બન્ને પ્રકારના હોય છે. તેથી સમૂચ્છિમ અને ગજના ભેદથી તથા તેના પર્યાપ્તક અને અપર્યાપ્તકનાભેદથી ચતુષ્પદસ્થલચર જીવા ચાર પ્રકારના થઈ જાય છે. મે તેં ચરણ્ય થરુચર મંન્વિયિ સિરિયલ ઝોનિયા’ આ પ્રમાણે આ ચતુષ્પદ સ્થલચર પોંચેન્દ્રિય તિય ચૈાનિક થવાનુ તેમના ભેદો અને પ્રભેદોથી નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે પરિસ``સ્થલચર જીવાનુ' નિરૂપણ કરવામાં આવે છે. આ સંબં ધમાં શ્રીગૌતમસ્વામી પ્રભુશ્રીને પૂછે છે કે તે મિ ત પસિવ્થયર્ પત્તિનિય જીવાભિગમસૂત્ર ૧૨૨
SR No.006444
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy