SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે. તો અસંખ્યાત વર્ષની આયુષ્ય વાળા તિર્યમાંથી હોતી નથી. બાકીના સઘળા તિયામાંથી થાય છે. જે તેઓની ઉત્પત્તિ મનુષ્યમાંથી હોય છે, તે અકર્મભૂમિજ, અંતરદ્વીપ જ અસંખ્યાત વર્ષાયુષ્ક મનુષ્યમાંથી હોતી નથી. ૧૯ સ્થિતિદ્વારમાં–જલચર ની અપેક્ષાએ જે વિલક્ષણપણું છે, તે આ પ્રમાણે છે–તેમની જઘન્ય સ્થિતિ એક અતર્મહીંની હોય છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ચેર્યાશી હજાર વર્ષની હોય છે. ૨૦. એવા નદ્વારમાં–સંમૂર્ણિમ સ્થલચર ચતુષ્પદ પંચેન્દ્રિય તિર્યંચનિક જીવ મારણાન્તિક સમદ. ઘાતથી સમવહત થઈને પણ મારે છે. અને અસમવહત-એટલે કે આઘાત પ્રાપ્ત કર્યા વિના પણ મરે છે. ૨૧. તેમાંથી ઉદુવૃત (નીકળેલા) થયેલા જી નૈરયિકમા, તિર્યમા , મનુષ્યમાં અને દેવોમાં જાય છે. જે નરકમાં જાય છે તે રત્નપ્રભા નામના પહેલા નરકમાં જાય છે. તે સિવાયના બીજા, ત્રીજા, વિગેરે નરકમાં જતા નથી. જો તેઓ તિયામાં જાય છે, તે સઘળા નિયામાં એટલે કે સંખ્યાત કે અસંખ્યાત વર્ષની આયુષ્યવાળામાં એમ બનેમાં જાય છે. અને ચારપગાઓમાં અને પક્ષિમાં પણ જાય છે જે તેઓ મનુષ્યોમાં જાય તે તેઓ કર્મભૂમિવાળા મનુષ્યોમાં જ જાય છે અકર્મભૂમિક મનુષ્યમાં નહિ. અંતરદ્વીપમાં પણ સંખ્યાત વર્ષની આયુષ્યવાળાઓમાં પણ જાય છે, અને અસં. ખ્યાત વર્ષની આયુષ્યવાળાઓમાં પણ જાય છે. જે તેઓ દેશમાં જાય છે, તે ભવનવાસી દેવામાં અને વાનવ્યન્તર દેવામાં જ જાય છે. તે શિવાયના આગળના દેવલોકમાં જતા નથી, કેમકે-ત્યાં અસંસી આયુષ્યને અભાવ છે. ૨૨. ગત્યાગતિદ્વારમાં-આ સ્થલચર ચતુષ્પદજી “વફા ” તેઓ અહિંથી નીકળીને નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ આ ચારે ગતિયોમાં જાય છે. તેથી તેઓ “ચતુતિક કહેવાય છે. “દુ અાકાત્યા” સ્થલચર ચતુષ્પદ જે દ્વયાગતિક-બે ગતિથી આવવાવાળા હોય છે. અર્થાત્ તેઓ તિય અને મનમાંથી ઉત્રત થઈને–નીકળીને અહિંયાં આ સંમૂચિ૭મ સ્થલચર ચતુષ્પદનીમાં આવે છે. ૨૩ રિત્તા અન્ના નત્તા” પ્રત્યેક શરીરી તેઓમાં અસંખ્યાત કહેલા છે. તે ચઢવાચકcqયસંકુરિઝમiારિરિરિવહનોળિયા” આ રીતે આ સ્થલચર ચતુષ્પદ સંમૂરિષ્ઠમ પંચેન્દ્રિય તિર્યનિક એક ખુરથી લઈને સનખપદ સુધીના ચારે પ્રકારના બધા કારથી નિરૂપિત કર્યા છે. સૂ૦ ૨૧ સ્થલચર ચતુષ્પદોનું નિરૂપણ કરીને હવે સંમૂર્ણિમ સ્થલચર પરિસર્પોનું નિરૂપણ કરવામાં આવે છે.“સિં થયufact સંકુરિઝમifચયિતાવવોશિr” ઈત્યાદિ. ટીકાઈ— “થgracgyરિમચંદ્રિતિનિ”િ ઈત્યાદિ. હે ભગવન સ્થલચર પરિસર્ષ સંમૂછિમ પંચેન્દ્રિય તિયોનિકજીવ કેટલા પ્રકારના છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “પઢાતિહરિઝમાં વિદ્યા પurd” હે ગૌતમ ! સ્થલચર પરિસર્ષ પંચેન્દ્રિય તિર્લગેનિકજીવ બે પ્રકારના કહેલા છે. “તે કદા” તે બે પ્રકારે આ પ્રમાણે છે. “પતિcumરિઝમાં મુસિપલમુરિઝમા” એક ઉર પરિસર્ષ સંમૂરિ છમ પંચેન્દ્રિય અને બીજા ભુજ પરિ. સપ સંમર્ણિમ પંચેન્દ્રિય. જેઓ છાતીથી સરકીને ચાલે છે, અર્થાત્ છાતીના બળથી ચાલે છે. તેવા છે ઉરઃ પરિસર્પ સંભૂમિ તિર્યપંચેન્દ્રિય જીવ છે. તથા જેઓ હાથની સહાયથી ચાલે છે, તેઓ ભુજપસિપ સંમછિમ તિર્યપંચેન્દ્રિય જીવ છે. “જે f સ કરરિલu{ છમા” હે ભગવન્ તે ઉરઃ પરિસર્પ સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંગ્યનિક જીવ કેટલા પ્રકારના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે સાત્તિcrifછમાં ચકજીવાભિગમસૂત્રા ७८
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy