SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ચસંમુચ્છિમ ચિત્રિયતિરિયલોળિયા' પરિસપ સ્થલચર "મૂર્છિમાં પચેન્દ્રિય તિય જ્યેાનિક જીવ આ ચતુષ્પદ અને પરિસ` ના ભેદથી સ્થલચર પચેન્દ્રિય તિર્યંચૈાનિક જીવ એ પ્રકારના કહ્યા છે. તે દિ સં થચ્ચરચસંમુષ્ટિભ્રમ ચિતિવિજ્ઞોળિયા' 'હે ભગવન્ સ્યલચર ચતુષ્પદ સ’મૂર્ચ્છિમ પંચેન્દ્રિય તિહુઁચ જીવા ના કેટલા ભેદો કહેલા છે ? આ પ્રશ્ન ના ઉત્તરમાં પ્રભુ કહે છે કે—થથચવવાંમુદ્ધિમાંચિનિર્યાતણિ ગોળિયા ચર્ના નળન્ના ડે ગૌતમ ! સ્થલચર ચતુષ્પદ સમઁકિમ પંચેન્દ્રિય તિય - ચૈાનિક જીવા ચાર પ્રકારના કહેલા છે. તૅ નTM” તે ચાર પ્રકારા આ પ્રમાણે છે. [ જુડા, હુજુરા, મંદિવચા, સળીયા નાય' એક ખરી વાળા, એ ખરીવાળા, ગંડીપદ અને સનખપદ, અહિયાં યાવત પદથી પ્રજ્ઞાપના સૂત્રના આ પ્રકરણ ને લગતા પાઠ સગ્રહીત થયેલ છે. તેથી પ્રજ્ઞાપના સૂત્રના પહેલા પદમાં ચતુષ્પદ સ્થલચર જીવા ના ભેદો જેરીતે વણુ વવામાં આવેલા છે. એજ પ્રમાણે તે બધા ભેદો અહિંયાં સમજી લેવા. આ પ્રજ્ઞાપના સૂત્રનું' પ્રકરણ સંસ્કૃત ટીકામાં આપવામાં આવેલ છે. તેના અર્થ આ પ્રમાણે છે.-તેએમાં જેને એક ખરી હાય છે, તેઓ એક ખરીવાળા જાનવર કહેવાય છે. જેમ કે ઘેાડા વિગેરે એક ખરીવાળા હોય છે. જેઆને એ ખરી હોય છે. તે એ ખરીચે વાળા જાનવર કહેવાય છે. જેમ કે—ગાય, ભેંસ, ઉંટ, વિગેરે. જેના પગ ગડી—એટલે કે સેાની ની એરણ જેવા ગાળ આકારના હાય છે, તેઓ ગંડીપદ જાનવર કહેવાય છે. જેમ કે હાથી વિગેરે છે. તથા જેના પગ લાંમા લાંખા નખવાળા હાય છે, તે સનખપદ જાનવર કહેવાય છે, જેમ કે—સિંહુ, વાઘ વિગેરે. સૂત્રમાં સનખપદ જાનવરેામાં દ્વીપક—દીપડા ચિત્રક વિગેરે કહ્યા છે. આ બધા જંગલમાં રહેનારા જંગલી જાનવરા છે. તથા આ ઉપર કહ્યા શિવાયના જે ખીજા જાનવરા છે. તે લેાક વ્યવહાર થી સમજી લેવા, તથા ને યવને તદપ' આજ પ્રમાણે બીજા પણ જે એકપુરવાળા જાનવર હાય કે જેઓ આ ઉપર ગણાવેલા એકપુર જાનવરાની જેવાજ હાય તથા તેઓથી જૂદા પ્રકાર ના હોય પણ એક ખરવાળા હોય તા તે પણ એક ખુરવાળા જાનવરેાની જેમજ ચતુષ્પદોમાંજ સમાવી લેવા જોઇએ. તે સમાસગો દુવિદ્યા વળજ્ઞા’આ એક ખુરાદિ પશુઓ સક્ષેપથી મે પ્રકારના કહેલા છે. તું ના’ તે બે પ્રકારો આ પ્રમાણે ના સમજવા.—‘પTMત્તા ય અપન્ન તારું એક પર્યાપ્તક અને બીજો અપર્યાપ્તક હવે તેના શરીર વિગેરે દ્વારાનુ કથન કરવા માટે સૂત્રકાર કહે છે કે—તો સરીના' તેને ત્રણ પ્રકારના શરીરા હોય છે. તે ઔદારિક, તેજસ, અને કાણુ એ જીવાભિગમસૂત્ર ७९
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy