SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્ય સ્ત્રિની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નોરમા ! હેર વહુ ને વંતોમુહુર” હે ગૌતમ ! ક્ષેત્ર સામાન્યથી કર્મભૂમિરૂપ ક્ષેત્રની અપેક્ષાથી કર્મભૂમિજ મનુષ્ય સ્ત્રિની ભવસ્થિતિ જઘન્યથી તે એક અંતમુહૂર્તની કહી છે. અને બરજોરે સિનિ વિમા ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમની કહેવામાં આવેલ છે, આ ત્રણ પલ્યોપમની સ્થિતિ ભરત અને એરવત ક્ષેત્રમાં જ્યારે સુષમ સુષમા નામને આરે થાય છે. ત્યારે થાય છે. તથા–“હાચ વરૂદવ કહો તોમુદુર ૩ોલેજ રેલૂળા વિવો વી” ચારિત્ર ધર્મ અંગીકાર કરવાની અપેક્ષાથી આ કર્મભૂમિની સિયાની જઘન્ય સ્થિતિ તો એક અંતર્મહત ની હોય છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ દેશન-કંઈક ઓછી એક પૂર્વકેટિની હોય છે. “મદેવ ભૂમિમrfથી મરે ! વેવથું Tઢ ર્ફિ guત્તા હે ભગવન ભરત અને એરવત ક્ષેત્રરૂપ કર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયાની ભવસ્થિતિ કેટલા કાળની કહેવામાં આવેલ છે? “જો મા ! શેજું દુર નgumળ અંતHદુત્ત” હે ગૌતમ ! ક્ષેત્રની અપેક્ષાથી તે તેમની જઘન્ય સ્થિતિ એક અંતમુહૂર્તની કહેવામાં આવી છે, અને ઉત્કૃષ્ટથી ત્રણ પપમની સ્થિતિ કહેલ છે “ધામા પપુર ઝmoi અંતમુહુર્ત ૩ i qir Tદવારી” ધર્મચારિત્ર-ધર્મ સ્વીકાર કરવાની અપેક્ષા એ જઘન્યથી એક અંતમુહર્તની અને ઉત્કૃષ્ટથી કંઈક ઓછી એક પૂર્વકેટિની તેઓની ભાવસ્થિતિ કહેવામાં આવેલ છે. 'पुविदेहअवरविदेहकम्मभूमिगमणुस्सित्थीण भंते ! केवइयं कालं ठिई पण्णत्ता" હે ભગવન પૂર્વ વિદેહ અને અપર વિદેહ રૂપ કર્મભૂમિની મનુષ્ય સ્ત્રિની ભાવસ્થિતિ કેટલાકાળની કહેવામાં આવી છે ? આ પ્રશ્નના ઉત્તરાર્મા પ્રભુ કહે છે કે બન્ને ઘડુત્ર નદને સંતો સવારે કુદવજવી છે ગૌતમ ક્ષેત્રની અપેક્ષાથી તેઓની જઘન્ય સ્થિતિ એક અંતમુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી એક પૂર્વ કેટિની કેમકે-અહિંયાં ઉત્કૃષ્ટ સ્થિતિ એટલી જ કહેલ છે. તથા “ધwari uદુષ્ય ના અંતમુહુર્ત કવરેજ રેલૂળ સુઘરી ધર્માચરણ કરવાની અપેક્ષાથી તેમની જઘન્ય સ્થિતિ એક અંતમુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ કંઈક ઓછી એક પૂર્વકેટિની છે ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રની કર્મભૂમિ જ મનુષ્યસ્ત્રિયોની ભવસ્થિતિ સુષમ સુષમા નામના પહેલા આરામાં ક્ષેત્રની અપેક્ષાથી ઉત્કૃષ્ટ રૂપથી ત્રણ પલ્યોપમની થાય છે. પૂર્વ વિદેહમાં ક્ષેત્રની અપેક્ષાથી એક પૂર્વકેટિની હોય છે. કેમકેભરત, ઐરાવત અને પૂર્વ વિદેહના ક્ષેત્રને તથાવિધ સ્વભાવના કારણે ભારત અને ઐરાવતના સુષમ સુષમકાળમાં ત્રણ પાપમાંથી વધારે તથા પૂર્વ વિદેહમાં ક્ષેત્રની અપેક્ષાએ પૂર્વ કેટિથી વધારે આયુને સંભવ નથી. કમભૂમિક ત્રિોની સ્થિતિનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર અકર્મભૂમિ સ્ત્રિની સ્થિતિનું નિરૂષણ કરે છે. આમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે-“ગામમૂમિકામ_દિલથીf મંરે ! વર્થ લારું guત્તા” હે ભગવન અકર્મભૂમિજ મનુષ્ય સ્ત્રિની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે ?” આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે જીવાભિગમસૂત્ર ૧૧૮
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy