SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્તારક ગ્રહણ કરવા આપને વિનંતી કરશે (જ્ઞ ળ' તે તેનીકુમારસમને ચિત્ત' કાર્ડિ વું વપાલી) ત્યારે કેશિકુમાર શ્રમણે ચિત્ર સારથિને આ પ્રમાણે કહ્યું કે (વિમારૂ પિત્તા નાળિÇામો) હું ચિત્ર ! વિચાર કરીશ ! " ટીકા :— :—સ્પષ્ટ જ છે. નવર તજીયર નામ મા' માં જે યાવત પદ આવેલુ છે, તેથી અહીં માવિયાડુવિર્યમંથ્રિસેનાપતિ' પાઠના સંગ્ર થયેા છે. ‘મ સિમ્બંતિ નાવ પન્નુવાÇિ'તિ' માં આવેલા યાવત પદથી ‘સર્ વિપત્તિ, સમ્માનવિ પતિ, ઘાળ' મનજ હૈવતં ચૈત્યમુ” આ પાઠના સંગ્રહ થયા છે. અભિમુખ ગમન-વગેરે વડે જે સન્માન આપવામાં આવે છે તેનુ નામ સત્કાર છે. નિવાસ માટે સ્થાન વગેરે આપીને જે ભક્તિ પ્રદર્શિત કરવામાં આવે છે તેનુ નામ સન્માન છે. શ્વેતાંખિકા નગરીના લોકો આપશ્રી તે ક્લ્યાણ સ્વરૂપ, મંગળરવરૂપ તેમજ ચૈત્યવિશિષ્ટ જ્ઞાનવાત્ માનીને આપની સેવા કરશે. ાસૂ. ૧૧૬/ ત છુ કે ચિત્તે! સારી રૂસ્થાતિ । સૂત્રા ( Iñ) ત્યાર પછી (સે વિન્ને સારદ્દÎ) તે ચિત્રસારથીએ (સિમાલમળ તંત્ર નવસર્) કેશીકુમાર શ્રમણને વંદન તેમજ નમસ્કાર કર્યાં. (હેલિપ્ત ઝુમારમળસ અતિયાઓ-જોઢવામો નૈરૂપાત્રો ડિનિય(મા) ત્યાર પછી તે કેશીકુમાર શ્રમણ પાસેથી અને તે કાષ્ઠક શૈત્યમાંથી બહાર આવી ગો. ( जेणेव सावत्थी णयरी जेणेव रायमग्गमोगाढे आवासे तेणेव उवागज्छइ ) આવીને તે જ્યાં શ્રાવસ્તી નગરી હતી અને તેમાં પણ જ્યાં રાજમાર્ગ પર સ્થિત નિવાસસ્થાન હતું ત્યાં આપે. (જોડુ વિદ્યુત્તેિ સાવે) ત્યાં પહાંચીને તેણે કૌટુંબિક પુરૂષોને આજ્ઞાકારી પુરૂષને ખેલાવ્યા (સાવિત્તા વ વાસી) ખેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું (વિળામેય મો તેવાળિયા ! ચારઘંટ આસર્ નુત્તામેય લવઢવે) હે દેવાનુપ્રિયે ! તમે લોકો સત્વરે ચાર ઘટાએથી યુકત શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૪૬
SR No.006442
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy