SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ આવીને ઉત્પન્ન થતા નથી. હવે ગૌતમસ્વામી પ્રભુને ફરીથી પૂછે છે કે-as संखेजवाउय-सन्नि पंचिदियतिरिक्खजोणिएहिता उववज्जंति' सावन देने પ્રખ્રિકાયિક જી સંખ્યાત વર્ષની આયુષ્યવાળા તિયામાંથી આવીને ઉત્પન્ન થાય છે, તે દિ નહિં ૩વરકન્નતિ' શું સંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય જલચર–પાણીમાં રહેનારા જીવમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે સંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય સ્થલચર–જમીન પર રહેનારા માંથી આવીને ઉત્પન્ન થાય છે? કે સંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય ખેચર-આકાશમાં રહેનારા છમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-જેસં ઘણા મન્નિાસ જ્ઞાન છે ગૌતમ તે પહેલા કહેલ વિશેષાવાળા જલચોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે, થલચરોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. અને ખેચરામ થી પણુ આવીને ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે–હે ભગવન જે તે પૂર્વોક્ત વિશેષણોવાળા પૃથ્વિકાઈક છે જલચર વિગેરેમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું તેઓ પર્યાપ્ત જલચર વિગેરેમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે અપર્યાપ્ત જલચર વિગેરેમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! તે પર્યાપ્ત જલચર વિગેરેમાંથી આવીને ઉત્પન્ન થાય છે. તથા અપર્યાપ્ત જલચર વિગેરેમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે. હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે–હે ભગવન જે સંજ્ઞી પંચે જિય તિર્યંચ પૃથ્વીકાયિકમાંથી ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથ્વિ કાયિકમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ જઘન્યથી તે અંતર્મુહુર્તની સ્થિતિવાળા પૃથ્વિકાયિકમાં અને ઉત્કૃષ્ટથી તે ૨૨ બાવીસ હજાર વર્ષની સ્થિતિવાળા પૃથ્વિકાયિકામાં ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કેકરે છે ! ના ઘાસમા જરૂચા રવનંતિ હે ભગવન પ્રવિકાયિોમાં ઉત્પન થવાને ગ્ય તે જી- સંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિયતિય ત્યાં એક સમયમાં કેટલા ઉતપન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્ત२मा प्रभु ४ छ -एवं जहा रयणप्पभाए' उववज्जमाणस्स सनिस्स तहेव ge fa... હે ગૌતમ! રત્નપ્રભા નામની નારક પૃથ્વીમાં ઉત્પન થવાને મ્ય સંજ્ઞી પંચેન્દ્રિય તિયચના સબંધમાં જે પ્રમાણેનું કથન કરવામાં આવ્યું છે તેજ પ્રમાણેનું કથન અહિયાં પણ સમજી લેવું. તે કથન કરતાં આ કથનમાં જે જુદા પણ છે, તે “વાં રોપાળા ગomi અનુસરણ કરંs મા” આ સૂત્રપાઠ દ્વારા જે રીતે કહ્યું છે તે જ પ્રમાણેનું છે. અર્થાત અહિયાં શરીરની અવગાહના જઘન્યથી આંગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણની છે. અને બોલે નોરણga' ઉત્કૃષ્ટથી તે એક હજાર જન પ્રમાણની છે. ૩ રહે. આ અવગાહના શિવાય તથા પરિમાણ, ઉત્પાત વિગેરેના શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૩૧.
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy