SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યાપ્ત બે ઇંદ્રિયમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે, અને અપર્યાપ્ત છે ઈન્દ્રિયમાંથી આવીને પણ પૃથ્વિકાયિકમાં ઉત્પન્ન થાય છે. હવે ગૌતમસ્વામી ફરીથી પ્રભુને એવું પૂછે છે કે–વે િળ મ ! મવિર પુરાવારૂાહુ ગવત્તિ ' હે ભગવન જે બે ઇંદ્રિય જીવ પૃથ્વિકાયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, “રે છે મને ! દેવદ્યાટ્રિપs gવવા ” છે. ભગવન તે કેટલા કાળની સ્થિતિવાળા પૃશ્વિકાયિકોમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નોરમ” હે ગૌતમ! “sળેot સંતોષત્તિફિvણુ, સોળ વાવનવાસસટ્ટિાણું' એ તે જીવ જઘન્યથી અંતમું. હતની સ્થિતિવાળા પ્રષ્યિકાયિકમાં અને ઉત્કૃષ્ટથી ૨૨ બાવીસ હજાર વર્ષની રિથતિવાળા પૃથ્વિકાયિકોમાં ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે તે છે મારે! ગીવા grણમgo વેવસ્થા કરવારિ” હે ભગવન એવા તે કેટલા જ એક સમયમાં ત્યાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- જોગમ! કહoળેof gો વા વા તિરિત વા કોણેof a wા વા કલેક રા' હે ગૌતમ! એવા તે જીવે ત્યાં પૃથ્વીમાં પૃથ્વિકાયિ કપણુથી એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અને અસંખ્યાત સુધી એક સમયમાં ત્યાં પૃશિવકાયિક પણાથી ઉત્પન્ન થાય છે. ૧ સંહનન દ્વાર’માં તેઓ છેલ્સદૃસંઘચળી સેવા સંહનનવાળા હોય છે. અર્થાત્ બે ઇન્દ્રિયવાળાઓમાંથી આવીને પૃવિકાયિક પણાથી ઉત્પન્ન થનારા જીવ સેવા સંહનનવાળા હોય છે. ૨ જાહૂળા દૂoi Tટરલ અસંહેસામાન” અવગાહના દ્વારમાં તેઓની અવગાહના જઘન્યથી આગળના અસં. ખ્યાતમાં ભાગ પ્રમાણુની અને ઉત્કૃષ્ટથી “ વસે વારસાથor' તે બાર જન પ્રમાણવાળી હોય છે. આ ઉત્કૃષ્ટ અવગાહના શંખને આશ્રિત કરીને કહેવામાં આવેલ છે. કેમકે-શંખના શરીરની અવગાહના ૧૨ બાર એજન પ્રમાણુની કહી છે. કહ્યું પણ છે–“ggણ જાણ વોચાડું ૪ “Úરંઠિયા’ સંસ્થાન દ્વારમાં તેઓને હેડક સંસ્થાન હોય છે. “ત્તિનિ સેરણા' લેશ્યાદ્વારમાં તેઓ કૃષ્ણ, નીલ, અને કાપતિક એ ત્રણ લેફ્સાવાળા હોય છે. દષ્ટિદ્વારમાં તેઓ “Aરિદ્રિ વિ મિચ્છાદિ વિ સમ્યમ્ દષ્ટિ પણ હોય છે. અને મિથ્યાષ્ટિવાળા પણ હોય છે. તેઓ બે ઈંદ્રિયવાળાઓમાંથી આવીને પૃથ્વકાચિકેમાં ઉત્પન્ન થવાવાળા જ સમ્યગૂ દષ્ટિવાવાળા હોય છે, એવું જે કથન કર્યું છે, તે સાસ્વાદન સમ્યક્ત્વની અપેક્ષાથી છે. આ કથન ઔધિક બે ઈંદ્રિના ઓધિક પ્રકિાયમાં ઉત્પન્ન થવાના સંબંધમાં થાય છે. જો તામછાસટ્રીમાં તેઓ મિશ્ર દષ્ટિવાળા હોતા નથી. “ નાણાં' જ્ઞાન શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૧૯
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy