SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ તેની ઈચ્છા વિરૂદ્ધ જ બીજી વિક્રિયા થાય છે. તેા હું ભગવત્ તેમ થવામાં શુ કારણ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે ત્રં ચૈવ” હે ગોતમ ! અસુરકુમાર દેવના સંબંધમાં કહેવામાં આવ્યું છે. તેજ પ્રમાણે અહિયાં પણ સમજવું. વજ્ઞાન નિયમોરા વાળમંતનો ક્રિયવેમાળિયા Ë ચે તથા યાવતું સ્તનિતકુમાર વાનવ્યંતર યાતિષિક અને વૈમાનિક આ સઘળાના સખધમાં પણ અસુરકુમાર દેવના કથન પ્રમાણેનું કથન સમજવુ'. ચ્છિા પ્રમાણે વિક્રિયા હાવામાં અને ઇચ્છા વિરૂદ્ધ વિક્રિયા હાવામાં અસુરકુમાર દેવામાં જે પ્રમાણેનું કારણુ ખતાવ્યું છે, તેજ પ્રમાણેનું કારણ અહિંયાં સ્તનિતકુમાર વિગેરેની ઇચ્છા પ્રમાણે અને ઇચ્છા વિરૂદ્ધ વિક્રિયા થવામાં પણ સમજવું. ધ્રુવ મટે છેવ મંતે ! ત્તિ” હે ભગવન્ આપતું આ કથન સ થા સત્ય છે. હે ભગવન્ આપનું કથન યથાય છે. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામી તપ અને સયમથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાને સ્થાને બિરાજમાન થયા. ૫ સુ. ૪૫ સચેતન ઔર અચેતનોં કે સ્વભાવતા કા નિરૂપણ છઠ્ઠા ઉદ્દેશાના પ્રારંભ પાંચમાં ઉદ્દેશામાં સચેતન અસુરકુમાર દેવામાં અનેક-અનેક સ્વભાવપણુ કહ્યુ છે. હવે આ છઠ્ઠા ઉદ્દેશામાં સચેતન અને અચેતન જે ગાળ વગેરે છે, તેમાં અનેક સ્વભાવપણુ' કહેવામાં આવશે. તે સંબધથી આ છઠ્ઠા ઉદ્દેશાના પ્રારભ કરવામાં આવે છે. તેનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે. ‘જાળિયનુàળ મંતે ! વળે, ક્ લે, રસે, જાને' ઈત્યાદિ ટીકા—આ સૂત્રથી ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે−ાળિય તુàળ અંતે! રે” “કૃણિત આ દેશીય શબ્દ છે. અને તેના અથ દ્રવતા -ઝરવું એ પ્રમાણે છે. તથા દ્રવતા ઝરવાના ગુણવાળા જે ગાળ છે, તે ફાણિત ગાળ કહેવાય છે. આ ફાણિત ગાળ કેટલા વણુ વાળે છે ? ‘‘દ્ભવે” કેટલા ગધ ગુણવાળા છે ? ‘‘ફરને” કેટલા રસવાળે છે ? રે” તેમાં કેટલા સ્પ છે? પૂછવાના હેતુ એ છે કે-ફ્રાણિત ગેાળમાં પાંચ રસેામાંથી કેટલા રસ છે? પાંચ વર્ષોંમાથી કેટલા વધુ છે ? એ ગધમાંથી કેટલા ગધ છે ? તથા આઠ સ્પર્ધામાંથી કેટલા સ્પશ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“ોયમા !” હૈ ગૌતમ થ નં ઊ ના મવૃત્તિ આ બાબતના વિચાર કરવામાં અહિંયાં એ નયના આશ્રય કરવામાં આવે છે. વિક્ષિત અર્થ જેનાથી સારી રીતે સમજવામાં આવે તેનું નામ નય છે. આ નય પ્રમાણેના એક દેશ કહેવાય છે. અનેક પદાર્થાંમાંથી એક અર્થમાં અવગાહ કરવાવાળી જે વિચાર ધારા છે, તેજ નય છે. આ ચાલુ પ્રકરણમાં નૈક્ષયિક અને વ્યવહાર નય એ રીતે એ નય કહ્યા છે, એજ વાત ‘નિચ્છચ શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૧૯
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy